SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ एवं असुरकुमाराणं भाणियव्वं एवं एगिदियं-नेर इयवज्ज - जाव - वेमाणियाणं. अहवा तिविहा उवही पण्णत्ता. तं जहासचित्ता, अचित्ता, मीसया. एवं नेरइयाणं निरंतरं - जाव -- वेमाणियाणं. तिविहे परिग्गहे पण्णत्ते. तं जहाकम्मपरिग्गहे, सरीरपरिग्गहे. बाहिरभंडमत्तपरिग्गहे. एवं असुरकुमाराणं. gવં વિરફથai –નાવ - वेमाणियाणं. अहवा तिविहे परिग्गहे पण्णत्ते. तं जहासचित्ते, अचित्ते, मीसए. gવં નેરયા નિરંતરં – જ્ઞાવ – વેકાणियाणं. ५ તૃતીય સ્થાન ઉપાધિ ત્રણ પ્રકારની કહેલી છે જેમકે- કર્મો પધિ, શરીરે પધિ અને બાહ્ય ભાંડેપકરણે પધિ. અસુરકુમારેને ત્રણેય પ્રકારની ઉપાધિ કહેવી જોઈએ. એકેન્દ્રિય અને નારકને છોડીને વિમાનિક સુધી ત્રણેય પ્રકારની ઉપાધિ હોય છે, એમ સમજવું. બીજી રીતે પણ ઉપધિ ત્રણ પ્રકારની હોય છે. જેમ કે- અચિત, સચિત અને મિશ્ર. નિરન્તર નરયિક જીવને યાવત્ વૈમાનિકોને આ ત્રણે પ્રકારની ઉપાધિ હોય છે. પરિગ્રહ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે-કર્મપરિગ્રહ, શરીર પરિચ, બાહ્ય-ભાંડોપકરણપરિ. ગ્રહ. અસુરકુમારને પૂર્વોકત પ્રકારને પરિગ્રહ હોય. એમ એકેન્દ્રિય અને નારકેને છેડીને વૈમાનિક સુધી ત્રણેય પ્રકારને પરિગ્રહ સમજ. અથવા ત્રણ પ્રકારનો પરિગ્રહ કહેલ છે. જેમ કેસચિત્ત, અચિત્ત અને મિશ્ર. નરયિકથી નિરન્તર વિમાનવાસી દેને ત્રણેય પ્રકારને પરિગ્રહ હોય છે. १३९ तिविहे पणिहाणे पण्णत्ते. तं जहा- ત્રણ પ્રકારના પ્રણિઘાન (એકગ્રતા) કહેલ છે મverform, વાળા , રાણપનિહાળે. જેમકે-મનપ્રણિધાન, વચનપ્રણિધાન અને કાયgવં વંfzયા - નાવ - કાળવા. પ્રણિધાન. આ ત્રણ પ્રકારના પ્રણિધાન પંચેतिविहे सुप्पणिहाणे पण्णत्ते. तं जहा ન્દ્રિયથી લઈ વૈમાનિક સુધી બધા દંડમાં કહેવા જોઈએ. मणसुप्पणिहाणे, वयसुप्पणिहाणे, कायसुप्पणिहाणे. ત્રણ પ્રકારના સુપ્રણિધાન કહેલ છે, જેમકેसंजयमणुस्साणं तिविहे सुप्पणिहाणे મનનું સુપ્રણિધાન, વચનનું સુપ્રણિધાન અને કાયાનું સુપ્રણિઘાન. સંયત મનુષ્યના ત્રણ gourQ. તં નહા પ્રકારના સુપ્રણિધાન કહેલ છે. જેમકે-મનનું મળrufણે વસુurગાળે ફાય- સુપ્રણિદ્યાન, વચનનું સુપ્રણિધાન, કાયાનું सुप्पणिहाणे. સુપ્રણિઘાન. ત્રણ પ્રકારનું અશુભ પ્રણિધાન तिविहे दुप्पणिहाणे पण्णत्ते. तं जहा- કહેલ છે-મનનું અશુભપ્રણિઘાન, વચનનું અશુભમળતુળam, વર્ષાળg, રાય- પ્રણિઘાન, કાયાનું અશુભપ્રણિઘાન તે પચેदुप्पणिहाणे. ન્દ્રિથી લઈ વૈમાનિક સુધી બધા દંડકે માં gā ifજવિયાનં–કાવાળવા. ૪ કહેવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy