________________
૪૪૬
७४७ दसविहे संखाणे पण्णत्ते. तं जहा
જહા-રિવાજ વવજ્ઞા, રજૂ રાણી कलासवण्णे य। जावं तावइ वग्गो, घणो य तह વાવો વિ ? agો .. ... , ............
દશમું સ્થાન સંખ્યાન-ગણિત દશ પ્રકારને કહેલ છે૧ પરિકર્મ ગણિત-જેડ, બાદબાકી, ગુણાકાર,
ભાગાકાર, અ.દિ. ૨ વ્યવહાર ગણિત શ્રેણી વ્યવહાર આદિ. ૩ રજજુગણિત- રજુ (રાજ) વડે જે ક્ષેત્રનું
પ્રમાણ કરાય . ૪ રાશિગણિત- ધાન્ય વગેરેના પુજને તોલા
અથવા માપીને તેનું પ્રમાણ જાણવું. ૫ કાલસવર્ણગણિત-કલા-અંશોનું સમીકરણ. ૬ ગુણાકાર ગણિત- સંખ્યાઓને ગુણાકાર
કરે. ૭ વર્ગગણિત- સમાન સંખ્યાને સમાન સંખ્યાથી ગુણાકાર કરે. જેમકે- બે ને
બેથી ગુણાકાર કર. ૮ ઘનગણિત- સમાન સંખ્યાને સમાન સંખ્યાથી બે વાર ગુણાકાર કરે જેમકેબેને ઘન આઠ, બેને બેથી ગુણતા ચાર
અને ચારને ચારથી ગુણતા સોળ. ૯ વર્ગ-વર્ગગણિત- વર્ગને વર્ગથી ગુણાકાર કરે જેમકે- બેને વર્ગ ચાર અને ચારને
વર્ગ સેળ. આ વર્ગ વર્ગ છે. ૧૦ ક૯પગણિત- કાષ્ઠનું કરવતથી છેદન કરી
તેનું પરિણામ જાણવું પ્રત્યાખ્યાન દશ પ્રકારના છે. જેમકે – ૧ અનાગત પ્રત્યાખ્યાન- ભવિષ્યમાં તપ કર
વાથી આચાર્યાદિની સેવામાં બાધા આવવાની સંભાવના–થવા પર પહેલાં જ તપ કરી લેવું. ૨ અતિકાન્તપ્રત્યાખ્યાન-આચાર્યાદિની સેવામાં
કોઈ પ્રકારની બાધા ન આવે. આ સંકલ્પથી જે તપ અતીતમાં નથી કર્યું તે તપનું વર્તમાનમાં કરવું. ૩ કેટીસહિતપ્રત્યાખ્યાન-એક તપના અંતમાં
બીજા તપને શરૂ કરો.
७४८ वसविहे पच्चक्खाणे पण्णत्ते. तं जहा
गाहा-अणागयमइक्कंतं, कोडीसहियं । नियंटियं चेव । सागारमणागारं परिमाणकडं निरવાં શા संकेयं चेव अद्धाए, पच्चक्खाणं दसविहं तु ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org