________________
સ્થાનાંગ સૂત્ર
से णं तत्थ पुमे भवइ सुरूवे, सुवण्णे, સુઘ, સુર, સુહાણે, રૂઢે --જાવमणामे अहीणस्सरे --जाव-- मणामस्सरे आदेज्जवयणे पच्चायाए. जा वि य से तत्थ बाहिरभंतरिया परिसा भवइ सा वि य णं आढाइ -जाव- बहुं अज्जउत्ते! भासउ भासउ. ५
५९८ अट्टविहे संवरे पण्णत्ते. तं जहा
सोइंदियसंवरे --जाव-- फासिदियसंवरे, मणसंवरे, व-णसंवरे, कायसंवरे. अट्टविहे असंवरे पण्णत्ते. तं जहासोइंदियअसंवरे --जाव.- काय असंवरे. २
५९९ अढ फासा पण्णत्ता. तं जहा
વવવ , મરણ, જાણ, રાહુ,
રી, ફળ, નિ, યુ. ६०० अविहा लोगट्टिई पण्णत्ता. तं जहा
आगासपइट्ठिए वाए, एवं जहा छट्ठाणे --ઝાવ-- કવા રૂદ્દિઘા. अजीवाजीवसंगहीया, जीवाकम्मसंगहीया.
૩૭૩ તે મનુષ્ય પુરૂષ પણ સુન્દર રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી સમ્પન્ન ઈષ્ટ કાન્ત. યાવત અતિશય મનોહર, હીનતારહિત, સ્વરવાળો, મને જ્ઞસ્વરવાળો, અને અદિયસ્વરવાળે થાય છે ત્યાં તેની જે બાહ્ય અને આભ્યન્તર પરિષદ હોય છે તે પણ તેને સત્કાર સન્માન કરે છે. જ્યારે તે બોલવા લાગે છે. ત્યારે લોકો કહે છે
“આર્યપુત્ર બેલે, બેલે ઘણું બેલે” ક- સંવર આઠ પ્રકારના કહેલ છે. જેમકે –
૧-૫ શ્રેગેન્દ્રિય સંવર યાવત્ સ્પર્શેન્દ્રિય સંવર, ૬ મનસંવર, ૭ વચનસંવર ૮
કાયસંવર. ખ- અસ વર આઠ પ્રકારના કહેલ છે. જેમકે
શ્રેત્રેન્દ્રિયઅસંવર યાવત કાયઅસંવર. સ્પર્શ આઠ પ્રકારના છે જેમકે૧ કર્કશ. ૨ મૃદુ. ૩ ગુરૂ. ૪ લઘુ. ૫ શીત. ૬ ઉષ્ણ. ૭ નિગ્ધ ૮ રૂક્ષ. લેકસ્થિતિ આઠ પ્રકારની કહેલી છે જેમકે – આકાશના આધાર પર રહેલે વાયુ ધદધિ - શેષ છઠ્ઠા સ્થાનની સમાન થાવત્ - સંસારી જીવ કર્મના આધાર પર રહેલ છે. ૭ પુદગલાદિ અજીવ જીવોથી સંગ્રહિત (બદ્ધ) છે. ૮ જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી સંગ્રહિત (બદ્ધ) છે. ગણું (આચાર્ય)ની આઠ સંપદા (ભાવ
સમૃદ્ધી) કહેલી છે. જેમકે – ૧ આચારસંપદા – કિયારૂપ સંપદા. ૨ શ્રુતસંપદા – શાસ્ત્રજ્ઞાનરૂપ સંપદા. ૩ શરીરસંપદા – પ્રમાણપત શરીર તથા
અવયવ ૪ વચનસંપદા – અદિય અને મધુર વચન.
६०१ अढविहा गणिसंपया पण्णत्ता. तं जहा
आचारसंपया, सुयसुपया, सरीरसंपया, वयणसंपया,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org