SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ सकिरिए, सउवक्केसे, अण्हयकरे, छविकरे, भूयाभिसंकमणे. - ઘણીવવા સત્તાવ પછાત્તે. तं जहाअपावए-जाव-अभूयाभिसंकमणे. સાતમું સ્થાન કાયિકાદિ ક્રિયા યુકત ૪ સોપકલેશ-શેકાદિ પીડા યુક્ત, ૫ આશ્રવકર પ્રાણાતિપાતાદિ આશ્રવ, ૬ ક્ષયકર - પ્રાણીને પીડિત કરવા રૂપ, ૭ ભૂતાભિશંકન - ભયકારી ચિન્તન. ૨- સપHWવવા સત્તવિ guત્તે. तं जहापावए-जाव-भूयाभिसंकमणे. છે. પરત્વવાથવિધ સત્તવિ gurd. તે નહીંआउत्तं गमणं, आउत्तं ठाणं आउत्तं निसीयणं, आउत्तं तुअट्टणं, आउत्तं उल्लंघणं, आउत्तं पल्लंघणं, आउत्तं सविदियजोगजुंजणया. - પથાથવિપણ સત્તવિહેvoળજો. તં નહીંअणाउत्तं गमणं-जाव-अणाउत्तं सन्विदियजोगजुंजणया. - જોવણારવિ7 સત્તરવરે TUMTR. તે નહીંअभासवत्तियं, परच्छंदाणुवत्तियं, ઘ- પ્રશસ્ત વચનવિનય સાત પ્રકારને કહેલ છે જેમકે – ૧૭ અપાપક, અસાવધ યાવત અભૂતાભિ શંકન રૂપ વચન ચ- અપ્રશસ્ત વચનવિનય સાત પ્રકારને કહેલ છે જેમકે – ૧-૭ પાપક યાવતુ ભૂતાભિશંકન. છ-- પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારને કહેલ છે જેમકે – ૧ ઉપગ પૂર્વક ગમન. ૨ ઉપયોગ પૂર્વક સ્થિર રહેવું. ૩ ઉપયોગ પૂર્વક બેસવું. ૪ ઉપગ પૂર્વક સુવું. ૫ ઉપયોગ પુર્વક ડેલી આદિનું ઉલ્લંઘન કરવું. ૬ ઉપગ પૂર્વક અર્ગલા આદિનું અતિક્રમણ. ૭ ઉપગ પૂર્વક ઇન્દ્રિઓનું પ્રવર્તન. જ-- અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકારને કહેલ છે જેમકે— ૧-૭ ઉપયોગ વિના ગમન કવું - યાવત ઉપગ વિના ઈન્ડિયાનું પ્રવર્તન કરવું -- લેકોપચાર સાત પ્રકારને કહેલ છે. જેમકે– ૧ અભ્યાસવર્તિત્વ-ગુરૂ આદિના સમીપ રહેવું જેથી બોલવા વાળાને તકલીફ ન થાય. ૨ પરછંદાનુ વસ્તિત્વ બીજા (ગુરૂ આદિ)ના અભિપ્રાય પ્રમાણે આચરણ કરવું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy