________________
૩૬૨
सकिरिए, सउवक्केसे, अण्हयकरे, छविकरे, भूयाभिसंकमणे. - ઘણીવવા સત્તાવ પછાત્તે. तं जहाअपावए-जाव-अभूयाभिसंकमणे.
સાતમું સ્થાન કાયિકાદિ ક્રિયા યુકત ૪ સોપકલેશ-શેકાદિ પીડા યુક્ત, ૫ આશ્રવકર પ્રાણાતિપાતાદિ આશ્રવ, ૬ ક્ષયકર - પ્રાણીને પીડિત કરવા રૂપ, ૭ ભૂતાભિશંકન - ભયકારી ચિન્તન.
૨- સપHWવવા સત્તવિ guત્તે. तं जहापावए-जाव-भूयाभिसंकमणे. છે. પરત્વવાથવિધ સત્તવિ gurd. તે નહીંआउत्तं गमणं, आउत्तं ठाणं आउत्तं निसीयणं, आउत्तं तुअट्टणं, आउत्तं उल्लंघणं, आउत्तं पल्लंघणं, आउत्तं सविदियजोगजुंजणया. - પથાથવિપણ સત્તવિહેvoળજો. તં નહીંअणाउत्तं गमणं-जाव-अणाउत्तं सन्विदियजोगजुंजणया. - જોવણારવિ7 સત્તરવરે TUMTR. તે નહીંअभासवत्तियं, परच्छंदाणुवत्तियं,
ઘ- પ્રશસ્ત વચનવિનય સાત પ્રકારને કહેલ
છે જેમકે – ૧૭ અપાપક, અસાવધ યાવત અભૂતાભિ
શંકન રૂપ વચન ચ- અપ્રશસ્ત વચનવિનય સાત પ્રકારને કહેલ
છે જેમકે –
૧-૭ પાપક યાવતુ ભૂતાભિશંકન. છ-- પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારને કહેલ
છે જેમકે – ૧ ઉપગ પૂર્વક ગમન. ૨ ઉપયોગ પૂર્વક સ્થિર રહેવું. ૩ ઉપયોગ પૂર્વક બેસવું. ૪ ઉપગ પૂર્વક સુવું. ૫ ઉપયોગ પુર્વક ડેલી આદિનું ઉલ્લંઘન કરવું. ૬ ઉપગ પૂર્વક અર્ગલા આદિનું અતિક્રમણ. ૭ ઉપગ પૂર્વક ઇન્દ્રિઓનું પ્રવર્તન.
જ-- અપ્રશસ્ત કાયવિનય સાત પ્રકારને કહેલ
છે જેમકે—
૧-૭ ઉપયોગ વિના ગમન કવું - યાવત
ઉપગ વિના ઈન્ડિયાનું પ્રવર્તન કરવું -- લેકોપચાર સાત પ્રકારને કહેલ છે.
જેમકે– ૧ અભ્યાસવર્તિત્વ-ગુરૂ આદિના સમીપ રહેવું
જેથી બોલવા વાળાને તકલીફ ન થાય. ૨ પરછંદાનુ વસ્તિત્વ બીજા (ગુરૂ આદિ)ના
અભિપ્રાય પ્રમાણે આચરણ કરવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org