________________
સ્થાનાંગ સૂત્ર
વહેવું, कयपड़िकिइया, अत्तगवेसणया, देसकालण्णूया, सव्वत्थेसु अ पडिलोमया. ८
૩૬૩ ૩ કાય હેતુ – હું એમની પાસેથી શ્રતને પાપે છું તેથી તેનું કહેવું મારે માનવું કે
જોઈએ, એમ વિચારી વિનય કરે. -- કૃતપ્રતિકૃતિતા . તેની હું કંઈક સેવા
કરીશ તે તે મારા પર કંઈક ઉપકાર
કરશે એમ સમજી વિનય કરો. ૫ આર્ત ગષણ - દુઃખથી પિડાયેલને
ઔષધાદિ નુ ગષવું. ૬ દેશકાલજ્ઞતા - દેશ અને કાલને જાણવું
(અવસરને જાણવા પણ). ૭ સર્વ અર્થને વિષે અપ્રતિમાના - બધા
અવસરમાં અનુકૂળ રહેવું. ક- સમુઘાત સાત પ્રકારના કહેલ છે જેમકે
૧ વેદના સમુઘાત ૨ કષાયસમુઘાત ૩ મારણાંતિકસમુદ્યાત ૪ વૈક્રિયસમુઘાત ૫ તૈજસસમુઘાત ૬ આહારકસમુઘાત અને ૭ કેવલી મુઘાત.
५८६ सत्त समुग्धाया पण्णत्ता. तं जहा
वेयणासमुग्धाए, कसायसमुग्धाए, मारणंतियसमुग्धाए, वेउव्वियसमुग्धाए, तेजससमुग्धाए, आहारगसमुग्धाए, केवलिसमुग्धाए, મણુસા સત્ત સમુથાથા gonત્તા. પૂર્વ
– ५८७ क- समणस्स णं भगवओ महावीरस्स
तित्थंसि सत्त पक्यणणिण्हगा पण्णत्ता तं जहाबहुरया. जीवपएसिया, अवत्तिया, समुच्छेइया, दोकिरिया,
ખ- મનુષ્યના સાત સમુદ્રઘાત કહેલ છે.
જેમકે પૂર્વવત સાતેય. ક શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત
પ્રવચનનિદ્ભય થયા તે આ પ્રમાણે૧ બહુરત દીર્ધકાલમાં કાર્યની ઉત્પતિ
માનવાવાળા. ૨ જીવ પ્રદેશિક અન્તિમ છવપ્રદેશમાં જીવત્વ
માનનાર. ૩ અવ્યક્તિક - સાધુ આદિ ને સંદિગ્ધ
દૃષ્ટિથી જેનાર. ૪ સામુચ્છેદિક - સર્વભાવને ક્ષણિક માનવા
વાળા. પ કૅક્રિય . એક સમયમાં બે ક્રિયાઓ
માનવાવાળા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org