________________
૩૬૧ વચનવિકલ્પ સાત પ્રકારના છે. જેમકે – ૧ આલાપ-અ૫ ભાષણ, ૨ અનાલાપકુત્સિત ભાષણ, ૩ ઉલ્લાપ-પ્રનગર્ભિત વચન, ૪ અનુલા:- નિંદિત વચન, ૫ સંલાપ-પરસ્પર ભાષણ કરવું, ૬ પ્રલાપનિરર્થક વચન ૭ વિપ્રલાપ–વિરૂદ્ધ વચન.
ક- વિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે
૧ જ્ઞાનવિનય, ૨ દર્શનવિનય, ૩ ચારિત્રવિનય ૪ મનવિનય ૫ વચનવિનય ૬ કાયવિનય ૭ લેકોપચારવિનય.
સ્થાનાંગ સૂત્ર ५८४ सत्तविहे वयणविकप्पे पण्णत्ते. तं जहा
आलावे, अणालावे, उल्लावे, अणुल्लावे, संलावे, વાવે,
विप्पलावे. ૧૮૧ - સત્તવ વિનg goળજે. તં નહ-
नाणविणए, दसणविणए, चरित्तविणए, मणविणए, वइविणए, कायविणए, लोगोवयारविणए.
- વરરથમવUTU સત્તવિ gur. तं जहाअपावए, Hવકને, अकिरिए, निरुवक्केसे, अणण्हयकरे, લછવિવારે, अभूयाभिसंकमणे.
F
- પ્રશસ્ત મનવિનય સાત પ્રકારને કહેલ
છે. જેમકે૧ આલાપક-શુભ ચિંતન રૂપ વિનય. ૨ અસાવદ્ય – ચોરી આદિ નિદિત કર્મ
રહિત વિચાર. ૩ અક્રિય – કાયિકાદિ ક્રિયા રહિત વિચાર ૪ નિરૂપકલેશ – શેકાદિ પીડા રહિત વિચાર ૫ અનાશ્રવકર – પ્રાણાતિ પાતાદિ રહિત
વિચાર. ૬ અક્ષતકર પ્રાણીઓ ને પીડિત ન કરવા
રૂપ ચિન્તન ૭ અભૂતાભિશંકન – અભયદાન રૂપ ચિન્તના ગ- અપ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ
- માસથvrfarણ સત્તવિ પત્ત, तं जहापावए, સાવજે.
૧ પાપક -- અશુભ ચિંતન રૂપ, ૨ સાવઘ ચેરી આદિ નિંદિત કર્મ, ૩ સક્રિય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jalnelibrary.org