SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૧ વચનવિકલ્પ સાત પ્રકારના છે. જેમકે – ૧ આલાપ-અ૫ ભાષણ, ૨ અનાલાપકુત્સિત ભાષણ, ૩ ઉલ્લાપ-પ્રનગર્ભિત વચન, ૪ અનુલા:- નિંદિત વચન, ૫ સંલાપ-પરસ્પર ભાષણ કરવું, ૬ પ્રલાપનિરર્થક વચન ૭ વિપ્રલાપ–વિરૂદ્ધ વચન. ક- વિનય સાત પ્રકારનો કહેલ છે જેમકે ૧ જ્ઞાનવિનય, ૨ દર્શનવિનય, ૩ ચારિત્રવિનય ૪ મનવિનય ૫ વચનવિનય ૬ કાયવિનય ૭ લેકોપચારવિનય. સ્થાનાંગ સૂત્ર ५८४ सत्तविहे वयणविकप्पे पण्णत्ते. तं जहा आलावे, अणालावे, उल्लावे, अणुल्लावे, संलावे, વાવે, विप्पलावे. ૧૮૧ - સત્તવ વિનg goળજે. તં નહ- नाणविणए, दसणविणए, चरित्तविणए, मणविणए, वइविणए, कायविणए, लोगोवयारविणए. - વરરથમવUTU સત્તવિ gur. तं जहाअपावए, Hવકને, अकिरिए, निरुवक्केसे, अणण्हयकरे, લછવિવારે, अभूयाभिसंकमणे. F - પ્રશસ્ત મનવિનય સાત પ્રકારને કહેલ છે. જેમકે૧ આલાપક-શુભ ચિંતન રૂપ વિનય. ૨ અસાવદ્ય – ચોરી આદિ નિદિત કર્મ રહિત વિચાર. ૩ અક્રિય – કાયિકાદિ ક્રિયા રહિત વિચાર ૪ નિરૂપકલેશ – શેકાદિ પીડા રહિત વિચાર ૫ અનાશ્રવકર – પ્રાણાતિ પાતાદિ રહિત વિચાર. ૬ અક્ષતકર પ્રાણીઓ ને પીડિત ન કરવા રૂપ ચિન્તન ૭ અભૂતાભિશંકન – અભયદાન રૂપ ચિન્તના ગ- અપ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો કહેલ - માસથvrfarણ સત્તવિ પત્ત, तं जहापावए, સાવજે. ૧ પાપક -- અશુભ ચિંતન રૂપ, ૨ સાવઘ ચેરી આદિ નિંદિત કર્મ, ૩ સક્રિય Jain Educationa International For Personal and Private Use Only www.jalnelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy