________________
સ્થાનાંગ સૂત્ર
૩૫૩
છદ્મસ્થ વીતરાગ મેહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જેમકે૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય,
૪ આયુકર્મ, ૫ નામ કર્મ, ૬ ગોત્રકર્મ ૭ અન્તરાયકર્મ
५६६ छउमत्थवीयरागे णं मोहणिज्जवज्जाओ
सत्त कम्मपयडीओ वेयइ. तं जहानानावरणिज्जं, दसणावरणिज्ज, वेयणियं, आउयं, नाम, गोतं,
अंतराइयं. ५६७ सत्त ठाणाइं छउमत्थे सव्वभावेणं न
जाणइ, न पासइ. तं जहाधम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सह, गंध. एयाणि चेव उप्पण्णणाणे-जाव-जाणइ पासइ. तं जहा-धम्मत्थिकायं-जाव
गंध. २ ५६८ समणे भगवं महावीरे वयरोसभणाराय
संघयणे समचउरंस-संठाणसंठिए सत्त
रयणीओ उड्ढे उच्चत्तेणं हुत्था. ५६९ सत्त विकहाओ पत्ताओ. तं जहा
इथिकहा, भत्तकहा,
ક- છદ્મસ્થળ સાત સ્થાને પૂર્ણરૂપથી
જાણતા નથી અને દેખતા નથી તે આ. ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકા
શાસ્તિકાય, ૪ શરીરરહિત જીવ, ૫ પરમાણુ
પુદ્ગલ, ૬ શબ્દ અને ૭ ગંધ. ખ- આ સાત સ્થાનને સર્વજ્ઞ પૂર્ણ રૂપથી
नये छे भने मे छे. रेम૧-૭ ધમસ્તિકાય યાવત્ ગંધ.
શ્રમણ ભગવાન મહાવીર વજઋષભ નારાચ સંઘયણવાળા સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળા અને સાત હાથ ઉંચા હતા. સાત વિકથાઓ હોય છે જેમકે१ स्त्री था, २ मत (माहा२) ४था, 3 દેશકથા, ૪ રાજકથા, ૫ મૃદુકારિણી કથા (४२९प्रधान ४था), ६ शन, साहनी સમ્યકત્વને નષ્ટ કરનાર), ૭ ચારિત્ર ભેદિની (यारित्र हन ४२ना२)
देसकहा, रायकहा,
मिउकालणिया, दंसणभेयणी, चरित्तभेयणी.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org