________________
૩૫૪
-उवज्झायस्स णं गणंसि सत्त अइसा पण्णत्ता. तं जहा
आयरिय उवज्झाए अंतो उवस्सगस्स पाए निगिज्झिय-निगिज्झिय पप्फोड़ेमाणे वा, पमज्जमाणे वा नाइक्कमइ, एवं जहा पंचट्ठाणे जाव
बाह उवस्सगस्स एगरायं वा, दुरायंवा वसमाणे नाइक्कमइ, उवकरणाइसेसे भत्तपाणाइसेसे
५७० आयरिय-उ
५७१ क सत्तविहे संजमे - पण्णत्ते. तं जहा. पुढविकाइयसंजमे - जाव-तसकाइयसंजमे, अजीव -कायसंजमे.
ख सत्तविहे असंजमे पण्णत्ते. तं जहाયુદ્ધવિાયયસંનમેખાવ-તસાચાसंजमे, अजीवकाइय असंजमे.
ग सत्तविहे आरंभ पण्णत्ते. तं जहापुढविकाइयआरंभ - जाव - अजीवकाइयગારમે.
घ एवं अणारंभे वि, एवं सारंभे वि, एवं असारंभे वि, एवं समारंभे वि, एवं असमारंभ વિ-નાવ-અનીવાય
असमारंभ. ९
Jain Educationa International
સાતમું સ્થાન આચાર્ય અને ઉપાધ્યાયના ગચ્છ સંબંધી સાત અતિશયે કહેલા છે. જેમકે૧-૫ આચાય ઉપાધ્યાય ઉપાશ્રયમાં ધૂળ ભરેલ પગાને ખીજાથી અટકાવે અથવા પ્રમાર્જન કરાવે તેા આજ્ઞાને અતિક્રમે નહિ. ઇત્યાદ્રિ પાંચમા ઠાણાની સમાન યાવત્ આચાય ઉપાધ્યાય ઉપાશ્રયની મહાર ઈચ્છાનુસાર એક રાત અથવા એ રાત રહે તે પણ મર્યાદાનું અતિક્રમણ કરતા નથી છઠ્ઠો અને સાતમે અતિશય આ પ્રમાણે છે. ૬ ઉપકરણાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય ઉજ્જવલ વસ રાખે તે। મર્યાદાનું લંધન થતુ નથી.
૭ ભકતપાનાતિશય-આચા
અથવા ઉપાધ્યાય શ્રેષ્ઠ અથવા પથ્ય ભાજન લેય તે મર્યાઢાનું અતિક્રમણ નથી થતું.
*- સયમ સાત પ્રકારે કહેલ છે. જેમકે
ગ~
૧--૬ પૃથ્વીકાયક જીવાને સયમ-ચાવત ત્રસકાયિક સંયમ અને ૧-૭ અજીવકાય
સયમ.
ખ– સંયમથી વિરૂદ્ધ અસંયમ સાત પ્રકારના છે, જેમકે
૧-૬ પૃથ્વીકાયક અસંયમ ચાવત્ ત્રસકાયિક અસંયમ અને અજીવકાયિક અસયમ,
આરંભ સાત પ્રકારના કહેલ છે. જેમકે૧-૭ પૃથ્વીકાયક જીવેાના આર ભયાવત અજીવકાયના આરંભ.
- એ પ્રમાણે અનારભ, સારભ, અસમારંભ, સમારંભ, અસમારભના પણ સાત સાત પ્રકારે સમજી લેવા જોઇએ.
For Personal and Private Use Only
www.jainelibrary.org