________________
ઉપર
५६२ सत्तविहा सव्वजीवा पण्णत्ता. तं जहाયુદ્ધવિાષા -નાવ- સસાડ્યા. अकाइया. अहवा सत्तविहा सव्वजीबा पण्णत्ता. तं जहाહજેતા- નાવ - સુવજેતા, અજેસા. ૨ ५६३ बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी सत्त धणई उड्ढं उच्चत्तेणं सत्त य वाससयाइं परमाउं पालइत्ता कालमासे कालं किच्चा अहे सत्तमाए पुढवीए अप्पति ट्ठाणे नरए नेरइयत्ताए उववणे. ५६४ मल्ली णं अरहा अप्पसत्तमे मुंडे भवित्ता अगाराहो अणगारियं पव्वइए. तं जहामल्ली विदेहरायवरकण्णगा,
पड़िबुद्धि इक्खागराया,
चंदच्छाये अंगराया,
रुपी कुणाला हव
सखे कासीराया,
अदीणसत्तु कुरुराया, जितसत्तू पंचालराया.
५६५ सत्तविहे दंसणे पण्णत्ते तं जहासम्म हंसणे, मिच्छदंसणे,
सम्मामिच्छदंसणे
चक्खुदंसणे,
अक्खुदंसणे, ओहिदंसणे, केवलदंसणे.
Jain Educationa International
સાતમું સ્થાન
ક- બધા જીવ સાત પ્રકારના છે. જેમકે— ૧ પૃથ્વીકાયિક, ૨ કાયિક, ૩ તેજસ્કાયિક, ૪ વાયુકાયિક પ વનસ્પતિકાયિક, ૬ ત્રસકાયિક, ૭ અકાયિક.
ખ- બધા જીવ સાત પ્રકારના છે. જેમકે — કૃષ્ણે લેશ્યાવાળા યાવત્ શુકલ લેશ્યાવાળા, ૭ અલેશ્ય.
બ્રહ્મદત્ત ચક્રવતી સાત ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા, તે સાતમે વર્ષનું પૂર્ણ આયુ ભેાગવીને સાતમી પૃથ્વીના અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નૈરિયક રૂપમાં ઉત્પન્ન થયા.
મલ્લીનાથ અર્હત સ્વયં સાતમા (બીજા છ રાજાઓની સાથે) મુડિત થયા અને ગૃહસ્થાવાસ ત્યાગી અણુગાર–પ્રત્રજયાથી પ્રવ્રુજિત થયા.
૧ મલ્ટી-નામની વિદેહ દેશના કુંભરાજાની શ્રેષ્ઠ કન્યા.
૨ પ્રતિબુદ્ધિ નામને ઇક્ષ્વાકુરાજ સાકેતપુરના તિ.
૩ ચન્દ્રછાય નામનેા અંગદેશના રાજા
૪ રૂકમી નામને કુણાલ દેશના અધિપતિ. ૫ 'ખ નામના કાશી દેશના રાજા,
૬ અદીનશત્રુ નામને કુદેશના રાજા. ૭ જિન શત્રુ પાંચાલ દેશના શજા. દર્શન સાત પ્રકારના કહેલ છે. જેમકે-૧ સમ્યગ્દર્શન,૨ મિથ્યાદર્શન, ૩ સભ્યસ્મિથ્યાદર્શન, ૪ ચક્ષુદન, ૫ અચક્ષુદન, - અવધિદર્શન, છ કેવળદર્શન.
For Personal and Private Use Only
www.jainelibrary.org