________________
સ્થાનાંગ સૂત્ર
५५९ - सतह ठाणेह ओगाढं दुसमं જ્ઞાનેન્ના. તં નહાન્
अकाले वरिसइ, काले न वरिसइ, असाहू पुज्जति, साहू न पुज्जंति,
गुरुहि जणो मच्छं पडिवण्णो, मोहया,
वइदुहया.
ख- सतह ठाणेहिं ओगाढं सुसमं નાગેન્ના. તં નહાન્
जहा - अकाले न वरिसइ,
काले वरिसइ,
असाहू न पुज्जंति, साहू पुज्जंति,
गुरु जणो सम्मं पडिवण्णो, मणो सुया,
वसुहा. २
५६० सतविहा संसारसमावण्णगा जीवा
વળતા. તં નહાનેરયા, तिरिक्खजोणिया, तिरिक्खजोणिणीओ,
मणुस्सा, मसीओ, તેવા,
રૂવીયો.
५६१ सत्तविहे आउभेदे पणते. तं जहा
गाहा - अज्झवसानिमिते, आहारे वेयणा पराधाए ।
फासे आणापाणू, सत्तविहं મિન્નપુ મારું ।।
Jain Educationa International
૩૫૧
ક– દુષમકાળના (અવસર્પિણી કાલના પાંચમાં આરા) સાત લક્ષણ છે
૧- અકાલમાં વર્ષા થવી, ૨ વર્ષાકાલમાં વર્ષો ન થવી, ૩ અસાધુ (દુન) નેાની પૂજા થવી, ૪ સાધુ (સજ્જન) જનાની પૂજા ન થવી, ૫ માતા-પિતા અને ધર્માચાર્યાદિ પ્રત્યે વિનયના અભાવરૂપ મિથ્યાભાવ થવેા, ૬ માનસિક દુઃખ, છ વાણીનું દુઃખ.
ખ- સુષમકાલના સાત લક્ષણેા આ પ્રમાણે છે૧- અકાલમાં વર્ષા થતી નથી. ૨ વર્ષાકાલમાં વર્ષા થાય છે.
૩ અસાધુની પૂજા થતી નથી ૪ સાધુની પૂજા થાય છે. ૫ માતા-પિતા ગુરૂજનને વિષે સમ્યગ્ ભાવ થાય છે. ૬ માનસિક સુખ, ૭ વાણીનું સુખ.
સંસારી જીવ સાત પ્રકારના કહેવ છે. જેમકે—
૧ નૈરયિક, ૨તિય ચ, ૩ તિર્યંચણી, ૪ મનુષ્ય ૫ મનુષ્યણી ૬ દેવ, અને છ દેવી.
આયુનું ભેદન (ઝુટવુ) સાત કારણેાથી થાય છે. જેમકે
૧ અધ્યવસાય (તીવ્ર રાગ દ્વેષ અને ભય)થી ૨ નિમિત્ત (દંડ, શસ્ત્રાદ્રિ)થી ૩ આહારઅધિક આહારથી અથવા આહારના અભાવથી, ૪ વેદના-શૂલાદિ પીડારૂપ વેદનાથી, ૫ પરાઘાત (કૂવામાં પડવું આધિ અકસ્માતથી ૬ સ્પર્શી-(સર્પ વિગેરેના ડંખ)થી છ શ્વાસેાઅભ્યાસના અવરેધ થવાથી.
For Personal and Private Use Only
www.jainelibrary.org