SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ५५९ - सतह ठाणेह ओगाढं दुसमं જ્ઞાનેન્ના. તં નહાન્ अकाले वरिसइ, काले न वरिसइ, असाहू पुज्जति, साहू न पुज्जंति, गुरुहि जणो मच्छं पडिवण्णो, मोहया, वइदुहया. ख- सतह ठाणेहिं ओगाढं सुसमं નાગેન્ના. તં નહાન્ जहा - अकाले न वरिसइ, काले वरिसइ, असाहू न पुज्जंति, साहू पुज्जंति, गुरु जणो सम्मं पडिवण्णो, मणो सुया, वसुहा. २ ५६० सतविहा संसारसमावण्णगा जीवा વળતા. તં નહાનેરયા, तिरिक्खजोणिया, तिरिक्खजोणिणीओ, मणुस्सा, मसीओ, તેવા, રૂવીયો. ५६१ सत्तविहे आउभेदे पणते. तं जहा गाहा - अज्झवसानिमिते, आहारे वेयणा पराधाए । फासे आणापाणू, सत्तविहं મિન્નપુ મારું ।। Jain Educationa International ૩૫૧ ક– દુષમકાળના (અવસર્પિણી કાલના પાંચમાં આરા) સાત લક્ષણ છે ૧- અકાલમાં વર્ષા થવી, ૨ વર્ષાકાલમાં વર્ષો ન થવી, ૩ અસાધુ (દુન) નેાની પૂજા થવી, ૪ સાધુ (સજ્જન) જનાની પૂજા ન થવી, ૫ માતા-પિતા અને ધર્માચાર્યાદિ પ્રત્યે વિનયના અભાવરૂપ મિથ્યાભાવ થવેા, ૬ માનસિક દુઃખ, છ વાણીનું દુઃખ. ખ- સુષમકાલના સાત લક્ષણેા આ પ્રમાણે છે૧- અકાલમાં વર્ષા થતી નથી. ૨ વર્ષાકાલમાં વર્ષા થાય છે. ૩ અસાધુની પૂજા થતી નથી ૪ સાધુની પૂજા થાય છે. ૫ માતા-પિતા ગુરૂજનને વિષે સમ્યગ્ ભાવ થાય છે. ૬ માનસિક સુખ, ૭ વાણીનું સુખ. સંસારી જીવ સાત પ્રકારના કહેવ છે. જેમકે— ૧ નૈરયિક, ૨તિય ચ, ૩ તિર્યંચણી, ૪ મનુષ્ય ૫ મનુષ્યણી ૬ દેવ, અને છ દેવી. આયુનું ભેદન (ઝુટવુ) સાત કારણેાથી થાય છે. જેમકે ૧ અધ્યવસાય (તીવ્ર રાગ દ્વેષ અને ભય)થી ૨ નિમિત્ત (દંડ, શસ્ત્રાદ્રિ)થી ૩ આહારઅધિક આહારથી અથવા આહારના અભાવથી, ૪ વેદના-શૂલાદિ પીડારૂપ વેદનાથી, ૫ પરાઘાત (કૂવામાં પડવું આધિ અકસ્માતથી ૬ સ્પર્શી-(સર્પ વિગેરેના ડંખ)થી છ શ્વાસેાઅભ્યાસના અવરેધ થવાથી. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy