________________
૩૫૦
...
धिक्कारे, परिहासे, મંજીવંધે, चारए, छविच्छेदे.
સાતમું સ્થાન ૩- ધિકકાર – પાંચમાં, છઠ્ઠા અને સાતમાં
કુલકરના સમયમાં ઉત્કૃષ્ટ અપરાધને વિષે ધિક કહેવામાં આવતું તે “ધિકાર
દંડનીતિ. - પરિભાષણ – અપરાધી પ્રત્યે કેપના
આવેશપૂર્વક કહેવું કે- “તું અહિં આવીશ
કે જAત.
५५८ क-एगमेगस्स णं रण्णो चाउरंतचक्क व
ट्टिस्स णं सत्त एगिदियरयणा पण्णता, तं जहाचक्करयणे, छत्तरयणे, चम्मरयणे, दंडरयणे, असिरयणे, मणिरयणे, काकणिरयणे.
૫- મંડલબંધ – “આ સ્થાનથી તું બહાર
જઈશ નહિ એ દંડ આપે. – ચારક – કેદખાનામાં નાખવું. ૭- છવિચ્છેદ – હસ્ત, પાદ વિગેરેનું છેદવું. ક- પ્રત્યેક ચક્રવર્તીના સાત એકેન્દ્રિય રત્ન
કહેલ છે. જેમકે૧ ચક્રરત્ન, ૨ છત્રરત્ન, ૩ ચર્મરત્ન, ૪ દંડ રત્ન, ૫ અસિપત્ન, ૬ મણિરત્ન, ૭ કાકિણીરન.
ખ– પ્રત્યેક ચકવતીના સાત પંચેન્દ્રિય રત્ન
કહેલ છે. જેમકે૧ સેનાપતિ રત્ન, ૨ ગાથા પતિરત્ન, ૩ વર્ધકીરત્ન, ૪ પુરોહિતરન, ૫ સ્ત્રીરત્ન, ૬ અશ્વરત્ન, ૭ હસ્તીરત્ન.
- નરણ નં રો રાસાંતરવાવ- ટિસ સર ર્વાષિરથના પત્તા. તે ઉઠ્ઠાसेणावइरयणे, गाहावइरयणे, वड्ढइरयणे, पुरोहियरयणे, इत्थिरयणे, आसरयणे, हत्थिरयणे. २
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org