SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૩૩૧ ५४२ सत्तविहे विभंगणाणे पण्णत्ते, तं जहा एगदिसिलोगाभिगमे, पंचदिसिलोगाभिगमे किरियावरणे जीवे, मुदग्गे जीवे, अमुदग्गे जीवे, रूवी जीवे, सव्वमिणं जीवा. तत्थ खलु इमे पढमे विभंगणाणे जया णं तहारूवस्स समणस्स वा, माहणस्स वा. विभंगनाणे समप्पज्जड. से णं तेणं विभंगणाणेणं समुप्पण्णेणं पासइ पाइणं वा, पडिणं वा, दाहिणं वा, उदीणं વા, ૩ä વા–નાવ– સોમે વાળ્યું, तस्स णं एवंभवइ "अत्थि णं मम अइसेसे नाण-दसणे समुप्पण्णे एग दिसि लोगाभिगमे, संतेगइया समणा वा, माहणा वा एवमाहंसु पंचदिसि लोगाभिगमे" जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु इइ पढमे विभंगणाणे. अहावरे दोच्चे विभंगणाणे जया णं तहारुवस्स वा, माहणस्स वा, विभंगणाणे समुप्पज्जइ, से णं तेणं विभंगणाणेणं समुप्पण्णणं पासइ पाईणं વા, વાળ વા, વાર્ષિ વા, વઢીને વા, उड्ढं वा -जाव- सोहम्मे कप्पे, तस्स णं एवं भवइ "अत्थि णं मम अइसेसे णाण-दंसणे समुप्पण्णे पंचदिसि लोगाभिगमे", संतेगइया समणा वा, माहणा वा एवमाहंसु-"एगदिस लोगाभिगमे જે તે જીવનg fછે તે પ્રવાહંg". इइ दोच्चे विभंगणाणे. વિર્ભાગજ્ઞાન અર્થાત (માત્વ સહિત અવધિ) સાત પ્રકારે કહેલું છે. જેમકે૧ એક દિશામાં કાભિગમ. ૨ પાંચ દિશામાં કાભિગમ. ૩ જીવ વડે કરાતી પ્રાણુતિપાતાદિ ક્રિયાને જ દેખવાથી અને કર્મને નહિ દેખવાથી જીવ ક્રિયાવરણ છે, એવી માન્યતાવાળ વિર્ભાગજ્ઞાન. ૪ જીવ બાહ્ય આત્યંતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળે જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન. ૫ બહ્ય આત્યંતર પુદ્ગલથી રહિત શરીરવાળે જીવ છે એવી માન્યતાવાળું વિર્ભાગજ્ઞાન. ૬ જીવ રૂપી છે એવી માન્યતાવાળું ૭ વાયુ વડે કંપનાર પુદ્દગલના સમૂહને દેખવાથી સમસ્ત વસ્તુઓ જીવરૂપ જ છે, એવા નિશ્ચયવાળું સાતમું વિર્ભાગજ્ઞાન સાત પ્રકારના વિભંગજ્ઞાનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. ૧ પ્રથમ વિભળજ્ઞાન-કઈ તથા રૂપ શ્રમણ માદન એક દિશાનું લેકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી તે પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અથવા ઉત્તર દિશામાંથી કેઈ એક દિશામાં અથવા યાવત્ ઉપર સૌધર્મ દેવલોક સુધી દેખે છે. તે જ દિશામાં તેને લેક જે છે તે દિશામાં લેક છે અન્ય દિશામાં નથી એવી તેને પ્રતીતિ થાય છે અને તે માનવા લાગે છે કે મને જ અનુત્તર જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે બીજાને એમ કહે છે કે જે લેકો પાંચ દિશાઓમાં લેક છે, એમ કહે છે તે મિથ્યા કહે છે આ પ્રથમ વિભગ જ્ઞાન થયું. ૨ બીજુ વિભંગ જ્ઞાન-કઈ શ્રમણ માહણને પાંચ દિશાનું લેકાભિગમ જ્ઞાન ઉત્પન્ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy