________________
૩૩૨
સાતમું સ્થાન
अहावरे तच्चे विभंगणाणे जया णं तहारूवस्स समणस्स वा, माहणस्स वा विभंगणाणे समुप्पज्जइ, से णं तेणं विभंगणाणेणं समुपण्णेणं पासइ-पाणे अइवा एमाणे, मुसं वयमाणे, अदिएणमादियमाणे, मेहुणं पडिसेवमाणे, परिग्गहं परिगिण्हमाणे, राइभोयणं भंजमाणे वा, पावंच णं कम्मं कीरमाणं नो पासइ, तस्स णं एवं भवइ "अस्थि णं मम अइसेसे णाण-दसणे समुप्पण्णे किरियावरणे जीवे. संतेगइया समणा वा, माहणा वा एवमाहंसु-नो किरियावरणे जीवे" जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु.
इइ तच्चे विभंगणाणे, अहावरे चउत्थे विभंगणाणे जया णं तहारूवस्स समणस्स वा, माह
स्स वा विभंगणाणे समुपज्जइ. से णं तेणं विभगणाणेणं समुप्पण्णणं देवामेव पासइ, बाहिरब्भंतरए पोग्गले परियादिइत्ता पुढेगत्तं णाणत्तं फुसिया फुरेत्ता फुट्टित्ता विकुवित्ताणं, विकुवित्ताणं चिट्ठित्तए तस्स णं एवं भवइ "अत्थि णं मम अइसेसे नाणदंसणसमुप्पण्णे, मुदग्गे जीवे, संतेगइया समणा वा, माहणा वा एवमाहंसु -अमुदग्गे जीवे" जे ते एवमाहंसुमिच्छं ते एवमाहंसु. इइ चउत्थे विभंगणाणे. अहावरे पंचमे विभंगणाणे जया णं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगणाणे समुप्पज्जइ, से णं तेणं विभंगणाणेणं समुप्पण्णणं
થાય છે. તેથી તે પૂર્વ પશ્ચિમ દક્ષિણ અને ઉત્તર દિશામાં તથા ઉપર યાવત સૌધર્મ દેવલેક સુધી લેક દેખે છે, તે તે સમયે તેને તે અનુભવ થાય છે કે લેક પાંચ દિશાઓમાં જ છે તથા એ પણ અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે કહેવા લાગે છે કે જે લેકે એક જ દિશામાં લેક છે” એમ કહે છે તે મિથ્યા
કહે છે આ બીજુ વિભંગ જ્ઞાન થયું. ૩ ત્રીજુ વિભંગ જ્ઞાન-કેઈ શ્રમણ અથવા
માહણને કિયાવરણ જીવ નામનું વિભંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે જીવે ને હિંસા કરતા થકા, જુઠ બોલતા થકા, ચોરી કરતા થકા, મૈથુન કરતા થકા, પરિગ્રહમાં આસકત રહેતા થકા અને રાત્રિ ભેજન કરતા થકા જુએ છે. પરંતુ આ બધા કૃત્યથી જેને પાપ કર્મોને જે બંધ થાય છે તે નથી જોઈ શકતો તે સમયે તેને એ અનુભવ થાય છે કે મને જ અતિશય જ્ઞાન દર્શન ઉત્પન્ન થયું છે. અને તે એમ માનવા લાગે છે કે જીવને ક્રિયા રૂપ જ આવરણ છે. સાથે એ પણ માનવા લાગે છે કે જે શ્રમણ બ્રાહ્મણ જીવ ક્રિયારૂપ આવરણવાળો નથી” એમ કહે છે તે મિથ્યા કહે છે. આ ત્રીજુ વિભગ જ્ઞાન થયું. ૪ ચોથું વિભગ જ્ઞાન-કેઈ શ્રમણ માહતને
મુદગ્રવિણંગ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે બાહ્ય અને આત્યંતર પુદગલેને ગ્રહણ કરીને તથા તેના વિવિધ પ્રકારને સ્પર્શ કરીને વિવિધ પ્રકારના શરીરની વિકુણું કરતા દેવતાઓને જુએ છે, તે સમયે તેને એ અનુભવ થાય છે કે મને જ કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org