________________
૩૦૦
४६१ पंचविहे जीवस्स निज्जाणमग्गे पण्णत्ते.
તું ના
પાણંદ, દિ, કરેળ સિરળ, સવંદિ पाहि निज्जायमाणे निरयगामी भवइ, ऊरूहि निज्जायमाणे तिरियगामी भंवइ, उरेणं निज्जायमाणे मणुयगामी भवइ, सिरेणं निज्जायमाणे देवगामी भवइ, सव्वगेहि निज्जायमाणे सिद्धिगइपज्जवसाणे पण्णत्ते.
४६२ क- पंचविहे छेयणे पण्णत्ते. तं जहाउप्पाच्छेयणे,
वियच्छेयणे,
बंधच्छेयणे,
पए सच्छेयणे, दोधारच्छेयणे.
વ
पंचविहे आणंतरिए पण्णसे. तं जहा
उपायiतरिए, वितरिए, पसाणंतरिए,
Jain Educationa International
પંચમ સ્થાન
શરીરમાંથી જીવને નીકળવાના પાંચ મા હાય છે, જેમકે
૧ પગ, ૨ ઉરુ (સાથળ), ૩ વક્ષસ્થળ, ૪ મસ્તક, પ સર્વાંગ
૧ પગથી નીકળે તે જીવ નરકગતિગામી થાય છે.
૨ સાયળથી નીકળવા પર જીવ તિર્યં ચગતિગામી થાય છે.
૩ વક્ષસ્થળથી નીકળવા પર જીવ મનુષ્યગતિમાં જાય છે.
૪ મસ્તકથી નીકળવા પર જીવ દેવલાકમાં જાય છે.
૫ સર્વા‘ગથી નીકળવા પર જીવ મેક્ષગામી થાય છે.
છેદ્દન પાંચ પ્રકારના છે–
૧ ઉત્પાદછેદન, ૨ નવીન પર્યાય ઉત્પન્ન થવાથી, ૩ પૂર્વપર્યાયનું છેદન (વિનાશ), ૨ વ્યય છેદન - પૂર્વ પર્યાયના વ્યય (નાશ) વડે છેઃવુ તે વ્યય છેદન.
૩ અધ છેદન - જીવની અપેક્ષાએ કનુ ઇંદ્રવુ તે ખંધન છેદન.
૪ પ્રદેશ છેદન - જીવને જ નિવિભાગ અવયવરૂપ પ્રદેશથી બુદ્ધિવડે જુદુ કવું તે.
૫ દ્વિધાકાર - જીવાદિ દ્રબ્યાના એ વિભાગ કરવા તે.
ખઆનત પાંચ પ્રકારના છે, જેમકે૧ ઉત્પાદાનાન્ત ઉત્પાદને નિરતર અવિરહે દેવ નરકગતિમાં અસંખ્યાત
સમયને! હાય.
૨ વ્યયાનન્ત વ્યયને નિર ંતર અવિરહુ દેવ નરકગતિનેા અસ ંખ્યાત સમચના હાય.
૩ પ્રદેશાનન્ત - પ્રદેશને નિર ંતર અવિરહ જીવપ્રદેશે સાથે કમેના અવિરહ,
www.jainelibrary.org
For Personal and Private Use Only