SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૩૦૧ समयाणंतरिए, सामण्णाणंतरिए. ૪ સમયાન્તર્ય - સમયને નિરંતર અવિરહ ૫ સામાન્યાનાર્ય–ઉત્પાદ આદિ વિશેષના અભાવમાં જે નિરંતર અવિરહ. ગ – અનંત પાંચ પ્રકારના છે. જેમ કે ૧ નામ અનંત, ૨ સ્થાપના અનંત, ૩ દ્રવ્ય અનંત, ૪ ગણના અનંત, ૫ પ્રદેશાનંત. - બંન્નવિહે તે gorૉ. તં નાनामाणंतए, ठवणाणतए, दव्वाणंतए, गणणाणंतएं, पदेसाणंतए, - સવા તંત્રવિદે અving gooૉ. तं जहाएगओणंतए, दुहतोणतए, देसवित्थाराणंतए, सम्ववित्थाराणंतए, सासयाणंतए. ४ ઘ – અનંતક પાંચ પ્રકારે છે, જેમ કે ૧ એકતઃ અનંતક દીર્ઘતાની અપેક્ષાએ જે અનંત છે. એક શ્રેણીનું ક્ષેત્ર. ૨ દ્વિધા અનંતક-લંબાઈ અને પહોળાઈની અપેક્ષા એ જે અનંત છે. ૩ દેશ વિસ્તાર અનંતક - રુચક પ્રદેશથી પૂર્વ આદિ કે ઈ એક દિશામાં દેશનો જે વિસ્તાર છે. ૪ સર્વ વિસ્તાર અનંતક - અનંત પ્રદેશી. સંપૂર્ણ આકાશ ૫ શાસ્વતાનંતક - અનંત સમયની સ્થિતિવાળા જીવાદિ દ્રવ્ય જ્ઞાન પાંચ પ્રકારના છે— ૧ અભિનિબોધિક જ્ઞાન ૨ શ્રુતજ્ઞાન ૩ અવધિ જ્ઞાન ૪ મનપર્યવજ્ઞાન ૫ કેવળજ્ઞાન ४६३ पंचविहे नाणे पण्णत्ते. तं जहा યામિનવાણિયા, सुयनाणे, ओहिणाणे, मणपज्जवणाणे, વળr. ४६४ पंचविहे नाणावरणिज्जे कम्मे पण्णत्ते. तं जहा- आभिणिबोहियनाणावरणिज्जे-- जाव केवलनाणावरणिज्जे. ४६५ पंचविहे सज्झाए पण्णत्ते, तं जहा वायणा, पुच्छणा, परियट्टणा, अणुप्पेहा, જ્ઞાનવરણીય કર્મ પાંચ પ્રકારના છે જેમ કે – ૧-૫ અભિનિધિક જ્ઞાનાવરણીયકર્મ યાવત કેવળજ્ઞાનાવરણીય કર્મ. સ્વાધ્યાય પાંચ પ્રકારના છે, જેમ કે– ૧ વાચના. ૨ પૃચ્છના. ૩ પરિવર્તન. ૪ અનુપ્રેક્ષા. ૫ ધર્મકથા धम्मकहा Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy