________________
૨૯૯
ખ- યુગસંવત્સર પાંચ પ્રકારના છે, જેમ કે –
૧ ચંદ્ર ૨ ચંદ્ર ૩ અભિવર્ધિતસંવત્સર ૪ ચંદ્ર ૫ અભિવર્ધિત
સ્થાનાંગ સૂત્ર
- - સંવરજીને વંદે ઘorૉ. તં નડ્ડાचंदे, चंदे, अभिवढिए, चंदे अभिवड्ढिए चेव. - ઉમા-સંવરે પંવિહે વત્તે. तं जहाરાવજો, વંદે , ૩ વિજે, ગામ
ગ- પ્રમાણુ સંવત્સર પાંચ પ્રકારના છે. જેમ કે
૧ નક્ષત્રસંવત્સર ચંદ્ર સંવત્સર ૩ તુસંવત્સર ૪ આદિત્યસંવત્સર ૫ અભિવર્ધિતસંવત્સર
वढिए.
- ઝવવ-સંવરે પં િguળજે. તં નહીંगाहाओ-समगं नक्खत्ता जोग, जोयंति समगं उदू परिणमंति। नच्चुण्हं नाइसीओ, बहूदओ होइ नक्खत्ते ॥१॥ ससिसगलपुण्णमासी, जोएइ विसमचारणक्खत्ते । कडुओ बहूदओ तमाहु, संवच्छरं
વંદં ર ! विसमं
વવાત્રિો , परिणमंति अणुदूसु देति पुप्फफलं । वसं ण सम्म वासइ, तमाहु संवच्छरं कम्मं ॥३॥ पुढविदगाणं तु रसं, पुप्फफलाणं तु देइ आदिच्चो। अप्पेण वि वासेणं, सम्म निष्फज्जए सस्सं ॥४॥ आदिच्चतेयतविया , વન-વ-વિતા-%% પરિણાંતિ ા पूरिति रेणुथलताई તકાહૂ સમિતિ ના પાપા ૪
ઘ- લક્ષણસંવત્સર પાચ પ્રકારના છે, જેમ કે – ૧ જે તિથિમાં જે નક્ષત્ર નો યોગ છે
જોઈએ તે નક્ષત્રને તે જ તિથિમાં વેગ હોય છે. (કાર્તિકમાં કૃતિક) મૃગસિરમાં આદ્રાં પિષમાં પુષ્યાદિ) જેમા ત્રાતુઓનું પરિણમન કમથી થતું રહે છે અને જેમાં શરદી ગરમીનું પ્રમાણુ બરાબર રહે છે અને જેમાં વર્ષા સારી રહે છે તે નક્ષત્ર
સંવત્સર કહેવાય છે. ૨ જેમાં બધી પૂણીમાઓમાં ચન્દ્રનો પગ રહે છે. જેમાં નક્ષત્રની વિષમ ગતિ હોય છે. જેમાં અતિ ઠંડી અને અતિ તાપ પડે છે અને જેમાં વર્ષે અધિક હોય છે તે
ચંદ્રસંવત્સર કહેવાય છે. ૩ જેમાં વૃક્ષોનું યથાસમય પરિણમન હતું નથી તુ વિના ફળ આવે છે અને વર્ષો પણ થતી નથી તે કર્મ સંવત્સર અથવા
ઋતુસંવત્સર કહેવાય છે. છે જેમાં પૃથ્વી, જલ, પુષ્પ અને ફલેને
સૂર્ય રસ આપે છે અને થોડા વર્ષોથી પણ પાક સારો હોય છે. તે આદિત્ય
સંવત્સર કહેવાય છે. પ જેમાં ક્ષણ, લવ, દિવસ અને ઋતુ સૂર્યથી તપેલા રહે છે અને જેમાં સદા ધૂળ ઉડતી રહે છે. તે અભિવર્ધિત સંવત્સર કહેવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jalnelibrary.org