________________
૨૭૨.
પંચમ સ્થાન
पुव्वाइं आसाढा, सीयलस्सुत्तर विमलस्स। ૨ પુષ્પદ અહતના પાંચ કલ્યાણક મૂલ
નક્ષત્રમાં થયા. મદુરથા શા
૩ શીતલ અહંતના પાંચ કલ્યાણક પૂર્વાષાઢા रेवइया अणंतजिणो, पूसो धम्मस्स નક્ષત્રમાં થયા હતા. संतिणो भरणी।
૪ વિમલ અહંતના પાંચ કલ્યાણક ઉત્તરા
ભાદ્રપદ નક્ષત્રમાં થયા હતા. कुंथुस्स कत्तियाओ, अरस्स तह रेव
પ અનન્ત અહંન્તના પાંચ કલ્યાણક રેવતી
નક્ષત્રમાં થયા. રૂમો ય મારા
૬ ધર્મનાથ અહંન્તના પાંચ કલ્યાણક પુષ્પ
નક્ષત્રમાં થયા. मुणिसुव्वयस्स सवणो,
૭ શાંતિનાથ અન્તના પાંચ કલ્યાણક ભરણી आसिणि नमिणो य नेमिणो चित्ता।
નક્ષત્રમાં થયા.
૮ કુંથુનાથ અર્વન્તના પાંચ કલ્યાણક કૃત્તિકા पासस्स विसाहाओ, पंच य हत्थुत्तरो
નક્ષત્રમાં થયા. વિશે રૂા
૯ અરનાથ અહંન્તના પાંચ કલ્યાણક રેવતી
નક્ષત્રમાં થયા. ૧૦ મુનિસુવ્રત અહંતના પાંચ કલ્યાણક શ્રવણ
નક્ષત્રમાં થયા. ૧૧ નમિનાથ અન્તના પાંચ કલ્યાણક
અશ્વિની નક્ષત્રમાં થયા. ૧૨ નેમીનાથ અહંન્તના પાંચ કલ્યાણક ચિત્રા
નક્ષત્રમાં થયા. ૧૩ પાર્શ્વનાથ અહંન્તના પાંચ કલ્યાણક વિશા
ખા નક્ષત્રમાં થયા. ૧૪ ભગવાન મહાવીરના પાંચ કલ્યાણક હસ્તે
Fરા નક્ષત્રમાં થયા, જેમકે –
આવ્યા.
ઘ-સમળે માવં નહાવીરે વંર ડ્રભુત્તરે ઘ- ભગવાન મહાવીર હસ્તારા નક્ષત્રમાં દેવરોલ્યા.
લેકથી રચવી ગર્ભમાં ઉત્પન્ન થયા. हत्थुत्तराहिं चुए चइत्ता गम्भं वव्वकते, ભગવાન મહાવીર હસ્તત્તરા નક્ષત્રમાં हत्थुत्तराहिं गब्भाओ गन्भं साहरिए, દેવાનંદાના ગર્ભમાંથી ત્રીશલાના ગર્ભમાં हत्थुत्तराहिं जाए, हत्थुत्तराहि मुंडे भवित्ता-जाव-पव्वइए,
ભગવાન મહાવીર હસ્તત્તરા નક્ષત્રમાં
જન્મ થયા. हत्थुत्तराहि अणंते अणुत्तरे -जाव
ભગવાન મહાવીર હસ્તત્તરા નક્ષત્રમાં केवलवरनाणदंसणे समुप्पण्णे. १४
દીક્ષિત થયા. ભગવાન મહાવીર હતેારા નક્ષત્રમાં કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org