________________
સ્થાનાંગ સૂત્ર
૨૭૧
૮ પાંચ અહેતુ કહેલ છે જેમકે
અહેતુને જાણે છે યાવત્ ૨-૫ અહેતુરૂપ કેવલી મરણે મરે છે. पांय सडेतु उस छ. रेमઅહેતુથી જાણે છે યાવત અહેતુથી કેવલી
મરણે મરે છે. ૧૦ કેવલીના પાંચ ગુણ અનુત્તર શ્રેષ્ઠ કહેલ
છે જેમકે-૧ અનુત્તરજ્ઞાન. ૨ અનુત્તરદર્શન ૩ અનુત્તર ચરિત્ર. અનુત્તર તપ. ૫ અને अनुत्तर वाय.
८- पंच अहेऊ पण्णत्ता. तं जहाअहेउणा जाणइ-जाव-अहेउणा केवलिमरणं मरइ. ९- केवलिस्स णं पंच अणुत्तरा पण्णत्ता. तं जहाअणुत्तरे नाणे, अणुत्तरे दसणे, अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे,
अणुत्तरे वीरिए. ९ ४११ क- पउमप्पहे णं अरहा पंचचित्ते हुत्था
पण्णत्ता. तं जहाचित्ताहि चुए चइत्ता गम्भं वक्कते, चित्ताहिं जाए, चित्ताहि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, चित्ताहीं अणंते अणुत्तरे निव्वाधाए निरावरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुप्पण्णे, चित्ताहिं परिणिव्वुए. ख- पुप्फदंते णं अरहा पंचमूले हुत्था. मूलेणं चूए चइत्ता गभंवक्कते, मूलेहि जाए, मूलेणं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए, मूलेहि अणंते-जाव-केवलवरनाणदसणे समुप्पण्णे मूलेहि समूप्पण्णे परिनिव्वुए. ग- एवमेएणं अभिलावेणं इमाओ गाहाओ अणुगंतव्वाओ. पउमप्पभस्स चित्ता, मूले पुण होइ पुप्फदंतस्स ।
४- ५मप्रम मन्तना पांय ४८या चित्रा
नक्षत्रन थया छ. :૧ ચિત્રા નક્ષત્રમાં દેવકથી ચ્યવને
ગર્ભમાં ઉત્પન્ન થયા. ૨ ચિત્રા નક્ષત્રમાં જન્મ થયે. ૩ ચિત્રા નક્ષત્રમાં પ્રવર્જિત થયા. જ તે જ નક્ષત્રમાં અનંત અનુત્તર નિત્યઘાત નિરાવરણ પૂર્ણ. પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન-દર્શન ઉત્પન્ન થયાં. છે અને તે જ નક્ષત્રમાં નિર્વાણને પ્રાપ્ત થયા.
ખ– પુષ્પદંત અહંતના પાંચ કલ્યાણક મૂલ
नक्षत्रमा च्या, भમૂલ નક્ષત્રમાં દેવલોકમાંથી ચ્યવી ગર્ભમાં ઉત્પન્ન થયા. ૨-૫ મૂલ નક્ષત્રમાં જન્મ થયે. મૂલ નક્ષત્રમાં પ્રવ્રજિત થયા, મૂલ નક્ષત્રમાં કેવલી થયા, અને નિર્વાણ પામ્યા.
तीर्थ ना त्या २मा आयामोथी
सभरावा१५ मई-तना पांय या यिal
નક્ષત્રમાં થયા.
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org