________________
૨૬૦
પાંચમ સ્થાન
ञ. पंच ठाणाई समणाणं-जाव-अब्भणुण्णायाइं भवन्ति. तं जहाअरसजीवी, विरसजीवी, अन्तजीवी, पन्तजीवी, लूहजीवी.
૪. પંર કાળાડું સમrri–નાવ–સમgण्णायाइं भवंति. तं जहाટvigy, उक्कडुआसणिए, पडिमट्ठाइ, वीरासणिए, नेसज्जिए.
ठ. पंच ठाणाई समणाणं-जाव-अब्भणुण्णायाइं भवंति. तं जहादंडायलिए, लगंडसाइ, आयावए, अवाउड़ए. अकंडूयए. १२
– ભગવાન મહાવીરે શ્રમણ નિર્ણોને માટે
પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે૧ અરસજીવી ૨ વિરમજીવી ૩ અંતજીવી
૪ પ્રાન્તજીવી ૫ અક્ષજીવી. ટ- ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે
પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ યોગ્ય કહેલ છે, જેમકે૧ સ્થાનાતિપદ- કાર્યોત્સર્ગ કરવાનાર મુનિ. ૨ ઉત્કટુકાસનિક- ઉકડુ આસને બેસનાર મુનિ. ૩ પ્રતિમા સ્થાયી-એક રાત્રિ આદિ પ્રતિમા
એને ધારણ કરનાર મુનિ. જ વીરાસનિક– વીરાસનથી બેસનાર મુનિ. ૫ નષઘિક- પલાંઠી વાળી બેસનાર મુનિ. ઠ- ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે
પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને આચરણ ગ્ય કહેલ છે, જેમકે ૧ દંડાપનિક- સીધે પગ કરી સુવાવાળે મુનિ. ૨ લગંડશાયી- પગ અને મસ્તક ભૂમિ પર રાખી અને કમ્મર ઊંચી કરીને સુવાવાળો
મુનિ. ૩ આતાપક–શીત અથવા ગ્રીષ્મની આતપના
લેનાર મુનિ. ૪ આ પાવૃતક- વસ્રરહિત રહેવાવાળો મુનિ. ૫ અલંડુપ – ખંજવાળી આવવા છતાં પણ
જે શરીરને ખંજવાળ નથી એ મુનિ. ક- પાંચ કારણોથી શ્રમણ નિગ્રંથ મહાનિર્જરાવાળે અને મહાપર્યવસાનવાળે
થાય છે. ૧ અમ્લાનભાવે (ખીનતારહિત) આચાર્યની
સેવા કરનાર. ૨ ઉપાધ્યાયની સેવા કરનાર ૩ સ્થવિરની સેવા કરનાર. ૪ તપસ્વીની સેવા કરનાર ૫ જ્ઞાનની સેવા કરન્નાર
૩૧૭ - વંaf યાદ તમને નિચે મહા-
निज्जरे महापज्जवसाणे भवइ. तं जहाअगिलाए आयरिय-वेयावच्चं करेमाणे, अगिलाए उवज्झाय-वेयावच्चं करेमाणे, अगिलाए थेर-वेयावच्चं करेमाणे, अगिलाए तवस्सी-वेयावच्चं करेमाणे, अगिलाए गिलाण-वेयावच्चं करेमाणे.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org