________________
સ્થાનાંગ સૂત્ર
ख. पंचह ठाणेह समणे निग्गंये महानिज्जरे महापज्जवसाणे भवइ . तं जहाअगिलाए सेह- वेयावच्च करेमाणे, अगिलाए कुल-वेद्यावच्चं करेमाणे, अगिलाए गण - वेयावच्चं करेमाणे, अगिला संघ - वेयावच्चं करेमाणे, afrore साहिम्मिय - वेद्यावच्चं करेमाणे २ ३९८ - पंचहि ठाणेहिं समणे निग्गंथे साहम्मियं संभोइयं विसंभोइयं करेमाणे नाइक्कमइ. तं जहा
रियाणं पड़िसेवित्ता भवइ, पड़िसेवित्तानो आलोएइ,
आलोत्तानो पवेइ,
पवेत्ता नो निव्विसइ,
जाई इमाई थेराणं ठिइपकप्पाइं भवंति, ताइं अतियंचिय
अतियंचिय पड़िसेवेइ से हंद हं पड़िसेवामि किं मे थेराकरिस्संति. ?
ख- पंचहि ठाणेह समणे निग्गंथे साहस्मियं पारंचियं करेमाणे नाइक्कमइ. तं जहा
सकुले वसई सकुलस्स भेदाए अब्भुट्ठित्ता સવર,
गणे वसई गणस्स भेदाए अब्भुट्ठिता भवइ हिसप्पेही,
छिप्पेही,
अभिक्खणं परिणाययणाई परंजित्ता भवइ. २
Jain Educationa International
ખ-પાંચ કારણેાથી શ્રમણ નિ થ મહાનિર્જરા અને મહા પ વસાન વાળા થાય છે. ૧ અમ્લાન ભાવે નવદીક્ષિતની સેવા કરનાર ૨ કુલની સેવા કરનાર
૩ ગણુની સેવા કરનાર
૪ સઘની સેવા કરનાર ૫ સ્વધમીની સેવા કરનાર
૨૬૧
ક- પાંચ કારણેાથી શ્રમણ નિગ્રંથ સમાન ધર્મવાળા સાંભે ગિકને અસાંલેાગિક લેાજન મંડળીથી બહાર કરતા થકા જીનાજ્ઞાનું અતિક્રમણ કરતા નથી, યથા – ૧ અકૃત્ય – પાપકા ને સેવનાર ૨ પાપકાર્યનુ સેવન કરીને ગુરુને નિવેદન નહિ કરનાર ૩ ગુરુપાસે નિવેદન કરીને પણ ગુરુએ આપેલ પ્રાયશ્ચિતરૂપ તપને આરભ નહિ કરનાર. ૪ તપને આરભ કરીને પરિપૂર્ણ તપ નહિ કરનાર. ૫ અરે આ ગચ્છ પ્રસિધ્ધ સ્થવિર પાતે પણ વારંવાર દોષનું સેવન કરે છે. અર્થાત્ પાપકા કરે છે તે તે મારૂ શુ કરી શકશે ? એ પ્રમાણે ખળ ખતાવનાર. પાંચ કારણેા વડે શ્રમણ નિગ્ર થ (આચાર્ય) સાંભેાગિક સાધુને પ્રાશચિત (વેશ લઇ લેવે) પ્રાયશ્ચિત આપે તે જિનાજ્ઞાનુ અતિક્રમણુ કરતા નથી, તે કારણે! આ છે– ૧ જે ગુરૂકુલમાં રહે છે તે જ કુલ (સમુદાય) ને છિન્નભિન્ન કરવા તત્પર અનેલને. ૨ જે ગણુમાં (કુલ સમૂહને ગણ કહે છે) રહે છે તેમાં ભેદ પાડવા તત્પર થયેલને. ૩ હિંસાપ્રેક્ષી – આચાર્યાદિને વધ કરવાની પ્રતીક્ષા કરનારને.
ખ -
૪ છિદ્રપ્રેક્ષી આચાર્યાદિને અપમાનીત કરવા માટે તેના છિદ્રો શેાધનારને. ૫ વાંરવાર અંગુષ્ઠપ્રશ્નકુડયપ્રક્ષાદ્વિ અથવા સાવધ અનુષ્ઠાનના પ્રયાગ કરનારને.
For Personal and Private Use Only
www.jainelibrary.org