________________
સ્થાનાંગ સૂત્ર
૨૫૯
- પંર ઠાણારું ગાવ- કમાઇથાવું – ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે અવંતિ તંગ
પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા उवनिहिए,
આચરણને યોગ્ય કહેલ છે. જેમકે – सुद्धसणिए,
૧ આપનિધિક – અન્ય સ્થાનથી લાવેલ
આહાર લેવાવાળો મુનિ संखादत्तिए,
૨ શુદ્ધષણિક – નિર્દોષ આહારની ગવેષણ दिट्ठलाभिए,
કરવાળે મુનિ. पुट्ठलाभिए.
૩ સંખ્યાત્તિક - આજ એટલી દક્તિ (નિર્ધારિત સંખ્ય અનુસાર) જ આહાર લઈશ એ અભિગ્રહ કરીને આહારની
એષણ કરવાવાળો મુનિ. * દ્રષ્ટલાભિક – દેખેલી વસ્તુ લેવાના સંકલ્પ
વાળો મુનિ. ૫ પૃષ્ઠલાભિક - આપને આહાર આદિ
આપું? – એ પ્રમાણે પૂછીને આહાર
આપે તે લઈશ એવી પ્રતિજ્ઞાવાળો મુનિ. - પંર કાનાણું -નાર- સમજાવવું જ -- ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે અવંતિ. તે નહ
પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને आयंबिलिए,
આચરણ એગ્ય કહેલ છે. જેમકે – निम्वियए,
૧ આચામ્બિક આયંબીલ કરવાવાળો મુનિ.
૨ નિવિકૃતિક ઘી આદિની વિકૃતિને ન લેવાपुरिमड्ढिए,
વાળે મુનિ. परिमिए,
૩ પુરિમાધક દિવસના પૂર્વાર્ધ સુધી पिंडवाइए,
(બે પ્રહર સુધી) આહારને પ્રત્યાખ્યાન भिण्णपिंडवाइए.
કરવાવાળે મુનિ. ૪ પરિમિત પિંપાતિક- પરિમિત આહાર
લેવા વાળે મુનિ. ૫ ભિન્ન પિંડ પાતિક – અખંડ નહી પરંતુ
ટુકડા ટુકડા કીધેલ આહાર લેવાવાળે મુનિ. झ- पंच ठाणाइ समणाण-जाव-अब्भणु- ઝ- ભ. મહાવીરે શ્રમણ નિર્ગોને માટે ण्णायाई भवंति तं जहा
પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ
ગ્ય કહેલ છેअरसाहारे, विरसाहारे, अंताहारे, पंता
૧ અરસાહારી, ૨ વિરસાહારી, ૩ અંતાસાર, જૂહાહા
હારી, ૪ પ્રાન્તાહારી, ૫ અક્ષાહારી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org