SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૨૫૯ - પંર ઠાણારું ગાવ- કમાઇથાવું – ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે અવંતિ તંગ પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા उवनिहिए, આચરણને યોગ્ય કહેલ છે. જેમકે – सुद्धसणिए, ૧ આપનિધિક – અન્ય સ્થાનથી લાવેલ આહાર લેવાવાળો મુનિ संखादत्तिए, ૨ શુદ્ધષણિક – નિર્દોષ આહારની ગવેષણ दिट्ठलाभिए, કરવાળે મુનિ. पुट्ठलाभिए. ૩ સંખ્યાત્તિક - આજ એટલી દક્તિ (નિર્ધારિત સંખ્ય અનુસાર) જ આહાર લઈશ એ અભિગ્રહ કરીને આહારની એષણ કરવાવાળો મુનિ. * દ્રષ્ટલાભિક – દેખેલી વસ્તુ લેવાના સંકલ્પ વાળો મુનિ. ૫ પૃષ્ઠલાભિક - આપને આહાર આદિ આપું? – એ પ્રમાણે પૂછીને આહાર આપે તે લઈશ એવી પ્રતિજ્ઞાવાળો મુનિ. - પંર કાનાણું -નાર- સમજાવવું જ -- ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થેને માટે અવંતિ. તે નહ પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને आयंबिलिए, આચરણ એગ્ય કહેલ છે. જેમકે – निम्वियए, ૧ આચામ્બિક આયંબીલ કરવાવાળો મુનિ. ૨ નિવિકૃતિક ઘી આદિની વિકૃતિને ન લેવાपुरिमड्ढिए, વાળે મુનિ. परिमिए, ૩ પુરિમાધક દિવસના પૂર્વાર્ધ સુધી पिंडवाइए, (બે પ્રહર સુધી) આહારને પ્રત્યાખ્યાન भिण्णपिंडवाइए. કરવાવાળે મુનિ. ૪ પરિમિત પિંપાતિક- પરિમિત આહાર લેવા વાળે મુનિ. ૫ ભિન્ન પિંડ પાતિક – અખંડ નહી પરંતુ ટુકડા ટુકડા કીધેલ આહાર લેવાવાળે મુનિ. झ- पंच ठाणाइ समणाण-जाव-अब्भणु- ઝ- ભ. મહાવીરે શ્રમણ નિર્ગોને માટે ण्णायाई भवंति तं जहा પાંચ અભિગ્રહ પ્રશસ્ત અને સદા આચરણ ગ્ય કહેલ છેअरसाहारे, विरसाहारे, अंताहारे, पंता ૧ અરસાહારી, ૨ વિરસાહારી, ૩ અંતાસાર, જૂહાહા હારી, ૪ પ્રાન્તાહારી, ૫ અક્ષાહારી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy