________________
૨૫૮
પંચમ સ્થાન
- પંર કારૂં સનri -કાવ- સામ- ડ – ભગવાન મહાવીરે શ્રમણ નિર્ગને णुण्णायाइं भवंति. तं जहा
માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને उक्खित्तचरए,
આચરણ ગ્ય કહેલ છે. જેમકે – निक्खत्तचरए,
૧ ઉક્ષિપ્તચારી – જે ગૃહસ્થ રાંધવાના
પાત્રમાંથી જમવાના પાત્રમાં પિતાના अंतचरए,
ખાવાને માટે આહાર લે અને તે पंतचरए,
આહારમાંથી આપે તે લઈશ. એ लूहचरए.
અભિગ્રહ કરવાવાળા મુનિ. ૨ નિક્ષિપ્તચારી-રાંધવાના પાત્રમાંથી કાઢેલે આહાર જે ગૃહસ્થ આપે છે લઈશ.
એવો અભિગ્રહ કરવાવાળા મુનિ ૩ અંતચારી – ભોજન કર્યા પછી વધેલો
આહાર લેવાવાળો મુનિ. ૪ પ્રાન્તાચારી - તુચ્છ આહાર લેવાને
અભિગ્રહ કરવાવાળો મુનિ. પ ક્ષચારી - લૂખે આહાર લેવાનો
અભિગ્રહ કરવાવાળો મુનિ ર- કાળજું તમન્નાર-કમ- ચ– ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચને णुण्णायाइं भवंति. तं जहा
માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને अण्णाएचरए,
આચરણ ગ્ય કહેલ છે – अण्णइलायचरए,
૧- અજ્ઞાતચારી– પિતાની જાતિ-કુલ આદિનો मोणचरए,
પરિચય દીધા વિના આહાર લેવાના
અભિગ્રહવાળો મુનિ. संसट्टकप्पिए,
૨- અન વાનચારી- બીજા રોગી માટે શિક્ષા तज्जातसंसट्ठकप्पिए.
લાવવાવાળો મુનિ. ૩- મીનચારી- મૌન ધારણ કરી ભિક્ષા માટે
અટન કરનાર મુનિ. ૪- સંસૃષ્ટકલ્પિક– લેપવાળા હાથથી કલપનીય
આહાર આપશે તો લઈશ એવી પ્રતિજ્ઞાવાળો મુનિ. ૫ તજજાત સંસૃષ્ટકલ્પિક-જે વસ્તુ આપવામાં
આવે તેજ વસ્તુથી લિપ્ત હાથથી આહાર આપશે તે લઈશ, એવા અભિગ્રહ વાળો મુનિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org