SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પંચમ સ્થાન - પંર કારૂં સનri -કાવ- સામ- ડ – ભગવાન મહાવીરે શ્રમણ નિર્ગને णुण्णायाइं भवंति. तं जहा માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને उक्खित्तचरए, આચરણ ગ્ય કહેલ છે. જેમકે – निक्खत्तचरए, ૧ ઉક્ષિપ્તચારી – જે ગૃહસ્થ રાંધવાના પાત્રમાંથી જમવાના પાત્રમાં પિતાના अंतचरए, ખાવાને માટે આહાર લે અને તે पंतचरए, આહારમાંથી આપે તે લઈશ. એ लूहचरए. અભિગ્રહ કરવાવાળા મુનિ. ૨ નિક્ષિપ્તચારી-રાંધવાના પાત્રમાંથી કાઢેલે આહાર જે ગૃહસ્થ આપે છે લઈશ. એવો અભિગ્રહ કરવાવાળા મુનિ ૩ અંતચારી – ભોજન કર્યા પછી વધેલો આહાર લેવાવાળો મુનિ. ૪ પ્રાન્તાચારી - તુચ્છ આહાર લેવાને અભિગ્રહ કરવાવાળો મુનિ. પ ક્ષચારી - લૂખે આહાર લેવાનો અભિગ્રહ કરવાવાળો મુનિ ર- કાળજું તમન્નાર-કમ- ચ– ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચને णुण्णायाइं भवंति. तं जहा માટે પાંચ અભિગ્રહ સદા પ્રશસ્ત અને अण्णाएचरए, આચરણ ગ્ય કહેલ છે – अण्णइलायचरए, ૧- અજ્ઞાતચારી– પિતાની જાતિ-કુલ આદિનો मोणचरए, પરિચય દીધા વિના આહાર લેવાના અભિગ્રહવાળો મુનિ. संसट्टकप्पिए, ૨- અન વાનચારી- બીજા રોગી માટે શિક્ષા तज्जातसंसट्ठकप्पिए. લાવવાવાળો મુનિ. ૩- મીનચારી- મૌન ધારણ કરી ભિક્ષા માટે અટન કરનાર મુનિ. ૪- સંસૃષ્ટકલ્પિક– લેપવાળા હાથથી કલપનીય આહાર આપશે તો લઈશ એવી પ્રતિજ્ઞાવાળો મુનિ. ૫ તજજાત સંસૃષ્ટકલ્પિક-જે વસ્તુ આપવામાં આવે તેજ વસ્તુથી લિપ્ત હાથથી આહાર આપશે તે લઈશ, એવા અભિગ્રહ વાળો મુનિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy