________________
૨૫૭
સ્થાનાંગ સૂત્ર ૩૨૬ - વંદુ વાળે ઉન્ન-જીગ- ક-૧ પહેલા અને છેલ્લા તીર્થકરોના શિષ્યોને गाणं जिणाणं दुग्गमं भवइ. तं जहा- નીચેના પાંચ કારણોથી ઉપદેશ સમજવામાં
મુશ્કેલી પડે છે. दुआइक्खं, दुविभज्ज, दुपस्स,
દુરાગ્યેય – પ્રથમ તીર્થકરેના શિષ્ય दुइतिक्खि, दुरणुचरं.
જુ જડ અને અંતિમ તીર્થકરના શિષ્ય વક જડ હોવાથી વસ્તુતત્વને મુશ્કેલીથી
પ્રતિપાદિત કરી શકાય છે. ૨ વિભાજય વિભાજન કરવામાં કષ્ટ થાય છે. ૩ દર્શ - વસ્તુતત્ત્વને મુશ્કેલીથી દેખાડી
શકાય છે. ૪ દુસહ – પરિષહ સહન કરવામાં કઠિનતા
થાય છે. ૫ દુરનુચર – જિનાજ્ઞા અનુસાર આચરણ
કરવામાં મુશ્કેલી થાય છે. - પં કાઠ્ઠિ મક્ષિકાનં નિા ખ– પાંચ કારણથી મધના બાવીશ તીર્થકરના सुगम भवइ. तं जहा
શિષ્યને ઉપદેશ સમજ સુગમ सुआइक्खं, सुविभज्जं, सुपस्सं, सुइ
થાય છે – तिक्खं, सुरणुचरं.
૧ સુઆગેય-વ્યાખ્યા સરળતાપૂર્વક કરે છે. ૨ સુવિભાજ્ય-વિભાગ કરવામાં કોઈ પણ
પ્રકારનું કષ્ટ થતું નથી. ૩ સુદર્શ – સરળતા પૂર્વક સમજે છે. ૪ સુસહ– શાંતિપૂર્વક પરીષહ સહન કરે છે. ૫ સુચર – પ્રસનતાપૂર્વક જિનાજ્ઞાનું
આચરણ કરે છે. - વંર કાળાડું સમજુ માવા મા- ગ– ભગવાન મહાવીરના શ્રમણ નિર્ચને માટે वीरेणं समणाणं निग्गंथाणं निच्चं वण्णि- પાંચ સદ્દગુણ સદા વર્ણન કરેલ છે, કીર્તન જાડું, નિરવં ઉત્તિયાડું, નિત્યં કુરૂકું, કરેલ છે, પ્રકટ વાણીથી કહેલ છે, લાય
બતાવેલ છે, અને આચરણ એગ્ય કહેલ निच्चं पसत्थाई, निच्चमन्भणुण्णा-इं છે. જેમકે – અવંતિ. તં ગઠ્ઠા
૧ ક્ષમા, ૨ નિર્લોભતા, ૩ સરળતા વંતી, મુત્તી, અwવે, મ, જાવે. ૪ મૃદુતા, ૫ લઘુતા. ઇ-વંર કાળા લઈ માવા મા- ઘ– ભગવાન મહાવીરના શ્રમણ નિર્ચ ને बीरेणं-जाव- अब्भणुण्णायाइं भवंति. માટે પાંચ સદ્દગુણ સદા યાવતુ પ્રશસ્ત तं जहा
અને આચરણ યોગ્ય કહેલ છે. જેમકે –
૧ સત્ય, ૨ સંયમ, ૩ તપ, ૪ ત્યાગ, સ, સંન, તવે, રઘાણ, વંમરવા. પ બ્રહ્મચર્ય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org