SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ૨૩૩ ख- एवामेव चउव्विहा पव्वज्जा पण्णत्ता. ખ- એ પ્રમાણે પ્રવ્રયા ચાર પ્રકારની છેતં ગઠ્ઠા ૧ એક પ્રત્રજ્યામાં એક વાર સામાયિક वाविया-जाव- परिणिदिया. ચારિત્ર ધારણ કરાય છે. ૨ એક પ્રવ્રજ્યામાં વારંવાર સામાયિક ચારિત્ર ધારણ કરાય છે. ૩ એક પ્રત્રજ્યામાં એક વાર અતિચારની આલેયણ કરાય છે. ૪ એક પ્રવ્રાજ્યમાં વારંવાર અતિચારોની આલેયણ કરાય છે. - રવિ પુત્રના વળતા. ગ- પ્રવ્રજ્યા ચાર પ્રકારની છે, જેમકેतं जहा ૧ ખળામાં તુસ વિગેરે કચરો કાઢી નિર્મળ धण्णपंजियसमाणा, धण्णविरल्लि- કરેલ ધાન્યનાપૂંજ સમાન અતિચાર यसमाणा, धण्णविक्खित्तसमाणा, धण्ण રહિત પ્રવ્રજ્યા. संकट्ठियसमाणा. ८ ૨ ખળામાં વાયુથી કચરાને ઉડાવેલ ઢગલે નહિં કરેલ એવા ધાન્ય સમાન અલ્પ અતિચારવાળી. ૩ બળદના ખુરવડે ખુંદાયેલ છૂટા થયેલ ધાન્ય સમાન અને અતિચારવાની પ્રવજ્યા ૪ ખેતરથી લાવીને ખળામાં રાખેલ ધાન્ય જેવી બહુત્તર અતિચારવાની પ્રવજ્યા. ૩૬ - ચત્તાર સઇrra gumત્તાગો. ૧ક- સંજ્ઞા ચાર પ્રકારની છે, જેમકેतं जहा ૧ આહારજ્ઞા ૨ ભયસંજ્ઞા ૩ મૈથુન સંજ્ઞા आहारसण्णा, भयसका, ૪ પરિગ્રહસંજ્ઞા. मेहुणसण्णा, परिग्गहसण्णा. હૃ- ત્રણ ટાળે બહારના સમુહૂ- ખ– ચાર કારણથી આહાર સંજ્ઞા ઉત્પન્ન રૂ. તે નીં થાય છે. ओमकोट्टयाए, ૧ પેટ ખાલી હોવાથી ૨ સુધાવેદનીય छुहावेयणिज्जस्स कम्मस्य उदएणं, કર્મનો ઉદય હોવાથી ૩ આહારકથાનું મા , શ્રવણ કરવાથી જ નિરંતર ભોજનની तदोवओगेणं. ઇચ્છા કરવાથી. - aહંકાળે મથHowા સમુcqન્ન. ગ– ચાર કારણોથી ભય સંજ્ઞા ઉત્પન્ન થાય છેतं जहा - ૧ અલ્પ શક્તિ (બળહીન) હેવાથી, ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy