________________
૨૩૪
ચતુર્થ સ્થાન
हीणसत्तत्ताए,
ભયવેદનીય કર્મના ઉદયથી, ૩ ભયલાગે भयवेयणिज्जस्स कम्मस्स उदएणं,
તેવી વાત સાંભળવાથી. ૪ ભત્પાદક મg,
કથાઓનું સ્મરણ કરવાથી. तदट्ठोवओगेणं. ઘ-કાળાં મસા સમુદg- ઘ– ચાર કારણથી મૈથુન સંજ્ઞા ઉત્પન્ન થાય છેકન. તં નહા
૧ શરીરમાં રકત અને માંસની વૃદ્ધિ થવાથી चियमंप-सोणिययाए,
૨ મોહનીય કર્મના ઉદયથી. ૩ કામ કથા मोहणिज्जस्स कम्मस्स उदएणं,
સાંભળવાથી આ પૂર્વે ભગવેલા ભેગન મg,
સ્મરણ કરવાથી. तदोवओगेणं. ઘં- ૨૩ણ ટાળેહ વરહના સમુદg- ચ–ચાર કારણોથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. કન. તે કટ્ટ
૧ ૫દાર્થો નો સંગ્રહ કરવાથી ૨ લોભ अधिमुत्तयाए,
મોહનીય કમના ઉદયથી. ૩ હિરણ્ય સુવર્ણ लोभवेयणिज्जस्स कम्मस्स उदएणं,
આદિને જેવાથી ૪ ધન કંચનનું વારંવાર
મરણ કરવાથી. तदट्ठोवओगेणं. ५ રૂ૫૭ - ૨૩દિવ8ા કામ Touત્તા. તં નહા- ક– કામ ચાર પ્રકારના કહેલ છે. જેમકે – fariા, વસુધા, વીમસા, રોદ્દા.
૧ શૃંગાર ૨ કરુણ ૩ બીભત્સ ૪ રૌદ્ર. ख-सिंगार कामा देवाणं,
ખ-૧ દેવતાઓની કામવાસના “શૃંગાર” कलुणा कामा मणुयाणं,
પ્રધાન છે. વીમત્સા માં તિરિવાર નોળિયા ૨ મનુષ્યની કામવાસના “કરુણા” પ્રધાન છે. रोहा कामा रइयाणं.
૩ તિર્યંચોની કામવાસના “બીભત્સ” પ્રધાન છે.
૪ નરયિકેની કામવાસના “રૌદ્ર” પ્રધાન છે. રૂ૫૮ ૨૬- ત્તત્તાર ૩૨TI wouત્તા. ના- ૧ક- પાણી ચાર પ્રકારના કહેલ છેउत्ताणे नामेगे उत्ताणोदए,
૧ એક પણ થોડું હોવાથી છિછરું છે उत्ताणे नामंगे गंभीरोदए,
પરં તુ સ્વચ્છ છે. गंभीरे नाभेगे उत्ताणोदए,
૨ એક પાણી થોડું ઊંડું છે પરંતુ મલિન
(ડહોળું) છે. गंभीरे नामेगे गंभीरोदए.
૩ એક પાણી બહુજ ઊંડું છે પરંતુ સ્વચ્છ છે. ૪ એક પણ બહુજ ઊંડું છે પરંતુ મલિન છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org