SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ચતુર્થ સ્થાન - રવિંદ્વા પવના જુત્તા. તં વણાં- ગ- પ્રવજ્યા ચાર પ્રકારની છે. – મોવાથgવજ્ઞા, રાયપરવા, ૧ સદ્દગુરૂઓની સેવાને માટે દીક્ષા લેવી. संगारपव्वज्जा, विहागगइपव्वज्जा. ૨ કેઈના કહેવાથી દીક્ષા લેવી. ૩ તું દીક્ષા લઈશ તે હું દીક્ષા લઈશ એ પ્રમાણે વચન બદ્ધ થઈને દીક્ષા લેવી. ૪ કોઈના વિયેગથી વ્યથિત થઈને દીક્ષા લેવી. ઇ-રવિઠ્ઠા પકવના Towત્તા. તં ગઠ્ઠા- ઘ- પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકે – तुयावइत्ता, पुयावइत्ता, ૧ કોઈને પીડા આપી દક્ષા અપાય. मोयावइत्ता, परिपूयावइत्ता. ૨ દીક્ષાર્થી ને અન્ય સ્થાને લઈ જઈને દીક્ષા અપાય. ૩ કોઈને દાસત્વમાંથી મુકત કરીને દીક્ષા અપાય. ૪ કેઈને ઘી આદિના ભેજનનું પ્રલોભન આપી દીક્ષા અપાય. ड:- चउव्विहा पवज्जा पण्णत्ता. ડ- પ્રવજ્યા ચાર પ્રકારની છે – तं जहा ૧ નટખાદિતા-નટની જેમ વૈરાગ્ય રહિત नड़खइया, भड़खइया. ધર્મ કથા કહીને આહારાદિ પ્રાપ્ત કરે. सीहखइया, सोयालखइया. ૨ સુભટખાદિતા-સુભટની જેમ બળ બતાવીને આહારાદિ પ્રાપ્ત કરે. ૩ સિંહખાદિતા – સિંહની જેમ બીજાની અવજ્ઞા કરીને આહારાદિ પ્રાપ્ત કરે. ૪ યુગલખાદિતા-ગલની જેમ દીનતા પ્રર્શિત કરી આહારાદિ પ્રાપ્ત કરે. ર- રવિણ સો quત્તા સંગ- ૨ક કૃષિ ચાર પ્રકારની છે – સાવવા, રિવવિઘા, નલિયા, ૧ એક ખેતીમાં ધાન્ય એકવાર વાવવામાં परिणिदिया. આવે છે. ૨ એક ખેતીમાં ધાન્યાદિ બે-ત્રણ વાર એટલે અનેકવાર વાવવામાં આવે છે. ૩ એક ખેતી એક વાર નિંદિન (વિજાતીય ઘાંસાદિ ઉખાડી ને) કરાય છે. ૪ એક ખેતી વારંવાર નિનિત કરીને | (નકામા ઘાસ આદિ કાઢી ને) કરાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy