________________
૨૩૨
ચતુર્થ સ્થાન
- રવિંદ્વા પવના જુત્તા. તં વણાં- ગ- પ્રવજ્યા ચાર પ્રકારની છે. – મોવાથgવજ્ઞા, રાયપરવા,
૧ સદ્દગુરૂઓની સેવાને માટે દીક્ષા લેવી. संगारपव्वज्जा, विहागगइपव्वज्जा.
૨ કેઈના કહેવાથી દીક્ષા લેવી. ૩ તું દીક્ષા લઈશ તે હું દીક્ષા લઈશ એ
પ્રમાણે વચન બદ્ધ થઈને દીક્ષા લેવી.
૪ કોઈના વિયેગથી વ્યથિત થઈને દીક્ષા લેવી. ઇ-રવિઠ્ઠા પકવના Towત્તા. તં ગઠ્ઠા- ઘ- પ્રવજ્યા ચાર પ્રકારની છે, જેમકે – तुयावइत्ता, पुयावइत्ता,
૧ કોઈને પીડા આપી દક્ષા અપાય. मोयावइत्ता, परिपूयावइत्ता.
૨ દીક્ષાર્થી ને અન્ય સ્થાને લઈ જઈને દીક્ષા
અપાય. ૩ કોઈને દાસત્વમાંથી મુકત કરીને દીક્ષા
અપાય. ૪ કેઈને ઘી આદિના ભેજનનું પ્રલોભન
આપી દીક્ષા અપાય. ड:- चउव्विहा पवज्जा पण्णत्ता. ડ- પ્રવજ્યા ચાર પ્રકારની છે – तं जहा
૧ નટખાદિતા-નટની જેમ વૈરાગ્ય રહિત नड़खइया, भड़खइया.
ધર્મ કથા કહીને આહારાદિ પ્રાપ્ત કરે. सीहखइया, सोयालखइया.
૨ સુભટખાદિતા-સુભટની જેમ બળ બતાવીને
આહારાદિ પ્રાપ્ત કરે. ૩ સિંહખાદિતા – સિંહની જેમ બીજાની
અવજ્ઞા કરીને આહારાદિ પ્રાપ્ત કરે. ૪ યુગલખાદિતા-ગલની જેમ દીનતા
પ્રર્શિત કરી આહારાદિ પ્રાપ્ત કરે. ર- રવિણ સો quત્તા સંગ- ૨ક કૃષિ ચાર પ્રકારની છે – સાવવા, રિવવિઘા, નલિયા, ૧ એક ખેતીમાં ધાન્ય એકવાર વાવવામાં परिणिदिया.
આવે છે. ૨ એક ખેતીમાં ધાન્યાદિ બે-ત્રણ વાર
એટલે અનેકવાર વાવવામાં આવે છે. ૩ એક ખેતી એક વાર નિંદિન (વિજાતીય
ઘાંસાદિ ઉખાડી ને) કરાય છે. ૪ એક ખેતી વારંવાર નિનિત કરીને | (નકામા ઘાસ આદિ કાઢી ને) કરાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org