________________
૨૩૧
સ્થાનાંગ સૂત્ર
- aહ કા નવા ગ્રામોત્તાણ ગ–ચાર કારણથી જીવ અભિયોગ-આયુને कम्म पगरेंति. तं जहा
બંધ થાય છે. – अत्तुक्कोसेणं, परपरिवाएणं,
૧ પોતાના તપ જપને મહિમા પિતાના भूइकम्मेणं, कोउयकरणेणं.
મુખ દ્વારા કરવાથી. ૨ બીજાની નિંદા કરવાથી ૩ વરાદિના
ઉપશમન માટે અભિમંત્રિત રાખ આદિ દેવાથી.
૪ અનિષ્ટની શાંતિને માટે સંપચાર કરવાથી. ઘ- વર્ષાદ ટાળે વીવા સ ત્તા , ઘ- ચાર કારણે જીવ સંહાયુ (મૂઢતાત્મા દેવનું कम्मं पगरेंति. तं जहा
આયુ) ઉપાર્જન કરે છે – उभ्मग्गदेसणाए, मग्गंतराएणं, ૧ ઉન્માર્ગને (કુમાર્ગને) ઉપદેશ દેવાથી कामासंसप्पओगेणं, भिज्जानियाण ૨ સન્માર્ગમાં અન્તરાય દેવાથી ર .
૩ કામગની તીવ્ર અભિલાષાથી
૪ અતિભકરી નિયાણું કરવાથી. સુન રદ કાદ વીવા વક્રિવિણ - - ચાર કારણથી જીવ કિલ્બિષિકમાં ઉત્પન્ન त्ताए कम्मं पगरेति. तं जहा
થવા ગ્ય આયુષ્ય બાંધે છે. – अरहताणं अवणं वयमाणे,
૧ અરિહંતોની નિંદા કરવાથી. ૨ અરિહંત अरहंतपण्णत्तस्त धम्मस्स अवणं वयमाणे,
કથિત ધર્મની નિંદા કરવાથી. ૩ આચાર્ય
ઉપાધ્યાયની નિંદા કરવાથી. ૪ ચતુર્વિધ માઘર-વણાયા અavi વયના,
સંઘની નિન્દા કરવાથી. चाउवण्णस्स संघस्स अवण्णं वयमाणे. ५
३५५ १ क- चउव्विहा पव्वज्जा पण्णत्ता. ક- પ્રવજ્યા ચાર પ્રકારની છે – જેમકે – તેં ગંar
૧ જિનેન્દ્રદેવના અવર્ણવાદ બલવાથી इहलोग-पडिबद्धा, परलोग-पडिबद्धा,
૨ અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મને અવર્ણવાદ કરવાથી. दुहओ लोगपडिबद्धा, अपडिबद्धा.
૩ આ લોક અને પરલેકમા સુખ માટે દીક્ષા લેવી. ૪ કઈ પણ પ્રકારની કામના ન રાખતાં થકા
માત્ર કર્મની નિર્જરા માટે દીક્ષા લેવી. - રવિ પાકના ઘomત્તા. તં નg- ખ- પ્રવજ્યા ચાર પ્રકારની છે જેમકે – पुरओ पडिबद्धा, दुहओ पडिबद्धा, ૧ શિષ્યાદિની કામનાથી દીક્ષા લેવી. मग्गओ पडिबद्धा, अपडिबद्धा. ૨ પૂર્વ દિક્ષિત સ્વજનોના મોહથી દીક્ષા લેવી.
૩ ઉપરના બને કારણથી દીક્ષા લેવી. ૪ નિષ્કામ ભાવથી દીક્ષા લેવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org