________________
સ્થાનાંગ સૂત્ર
ख- आहरणे चउव्विहे पण्णसे. तं जहाમવા, જીવાણુ, વળામે, વહુવાविणासी.
घ- आहरणतद्दोसे चउब्विहे पण्णत्ते. तं ના
અધમ્મનુત્તે, ડિોમે, અંતોવળીણ, दुरुaणी.
૨૦૯
૧ અપાય
ખ– આહરણના નીચે પ્રમાણે ચાર પ્રકારે છે. અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવમાં વિઘ્ર ખાધા બતાવવાવાળુ ટ્રષ્ટાન્ત. ૨ ઉપાય – દ્રવ્યાદિથી કા સિદ્ધિ બતાવવાળુ
દૃષ્ટાન્ત.
1- આહિરાતદ્દેસે અવિદે પળત્તે. તં નહા-ગ- આહરણતદેશના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે– અનુસિદ્ધિ, વાહંમે, પુચ્છા, નિસ્સાવયો.
(વસ્તુના એકદેશને પ્રતિપાદ્રિત કરનારા દૃષ્ટાંતના ચાર પ્રકાર છે. )
૧ અનુશિષ્ટઃ- સદ્ગુણાની સ્તુતિથી ગુણુવાનના ગુણેાની પ્રશ ંસા કરવી.
૨ ઉપાલંભ– અસતે કાર્યમાં પ્રવૃત્ત મુનિને દૃષ્ટાન્તથી ઉપાલંભ (પકે) દેવેા.
૩ પૃચ્છા- કઈ જિજ્ઞાસુ દૃષ્ટાન્તને આપી પ્રશ્ન પૂછે.
Jain Educationa International
-
૩ સ્થાપનાકર્મ – જે દૃષ્ટાન્તથી પરમતને દૂષિત સિદ્ધ કરીને સ્વમતને નિર્દેષ સિદ્ધ કરાય. ૪ પ્રત્યુત્ત્પન્નાંવનાશી જે દૃષ્ટાન્તથી તત્કાલ ઉત્પન્ન વસ્તુને વિનાશ સિદ્ધિ કરાય.
૪ નિશ્રાવચન એક વ્યકિતનું ઉદ્દાહરણ આપીને બીજાને મેધ દેવા.
ઘ- આહરણ્ તદેાષના ચાર પ્રકાર છે– (સદેષ સિદ્ધાંતનુ પ્રતિપાદન કરનારા દૃષ્ટાંતના ચાર પ્રકાર છે
૧ અધર્મ યુકત- જે દૃષ્ટાન્તથી પાપ ક્રાય કરવાને સોંપ ઉત્પન્ન થાય છે
*
૨ પ્રતિલેમ- જે દૃષ્ટાન્તથી, ‘જેવા સાથે તેવા” કરવાનું શિખવાડાય છે.
૩ આત્મ।પનીત– પરમતને દૂષિત સિધ્ધ કરવાને માટે જે ટષ્ટાન્ત દેવાય તેથી સ્વમત પણુ દૂષિત સિદ્ધ થઈ જાય છે.
૪ દુરૂષનીત– જે દૃષ્ટાન્તમાં દુચનાના અથવા અશુદ્ધ વાકયેાના પ્રયોગ કરાય.
For Personal and Private Use Only
www.jainelibrary.org