SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર ख- आहरणे चउव्विहे पण्णसे. तं जहाમવા, જીવાણુ, વળામે, વહુવાविणासी. घ- आहरणतद्दोसे चउब्विहे पण्णत्ते. तं ના અધમ્મનુત્તે, ડિોમે, અંતોવળીણ, दुरुaणी. ૨૦૯ ૧ અપાય ખ– આહરણના નીચે પ્રમાણે ચાર પ્રકારે છે. અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવમાં વિઘ્ર ખાધા બતાવવાવાળુ ટ્રષ્ટાન્ત. ૨ ઉપાય – દ્રવ્યાદિથી કા સિદ્ધિ બતાવવાળુ દૃષ્ટાન્ત. 1- આહિરાતદ્દેસે અવિદે પળત્તે. તં નહા-ગ- આહરણતદેશના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે– અનુસિદ્ધિ, વાહંમે, પુચ્છા, નિસ્સાવયો. (વસ્તુના એકદેશને પ્રતિપાદ્રિત કરનારા દૃષ્ટાંતના ચાર પ્રકાર છે. ) ૧ અનુશિષ્ટઃ- સદ્ગુણાની સ્તુતિથી ગુણુવાનના ગુણેાની પ્રશ ંસા કરવી. ૨ ઉપાલંભ– અસતે કાર્યમાં પ્રવૃત્ત મુનિને દૃષ્ટાન્તથી ઉપાલંભ (પકે) દેવેા. ૩ પૃચ્છા- કઈ જિજ્ઞાસુ દૃષ્ટાન્તને આપી પ્રશ્ન પૂછે. Jain Educationa International - ૩ સ્થાપનાકર્મ – જે દૃષ્ટાન્તથી પરમતને દૂષિત સિદ્ધ કરીને સ્વમતને નિર્દેષ સિદ્ધ કરાય. ૪ પ્રત્યુત્ત્પન્નાંવનાશી જે દૃષ્ટાન્તથી તત્કાલ ઉત્પન્ન વસ્તુને વિનાશ સિદ્ધિ કરાય. ૪ નિશ્રાવચન એક વ્યકિતનું ઉદ્દાહરણ આપીને બીજાને મેધ દેવા. ઘ- આહરણ્ તદેાષના ચાર પ્રકાર છે– (સદેષ સિદ્ધાંતનુ પ્રતિપાદન કરનારા દૃષ્ટાંતના ચાર પ્રકાર છે ૧ અધર્મ યુકત- જે દૃષ્ટાન્તથી પાપ ક્રાય કરવાને સોંપ ઉત્પન્ન થાય છે * ૨ પ્રતિલેમ- જે દૃષ્ટાન્તથી, ‘જેવા સાથે તેવા” કરવાનું શિખવાડાય છે. ૩ આત્મ।પનીત– પરમતને દૂષિત સિધ્ધ કરવાને માટે જે ટષ્ટાન્ત દેવાય તેથી સ્વમત પણુ દૂષિત સિદ્ધ થઈ જાય છે. ૪ દુરૂષનીત– જે દૃષ્ટાન્તમાં દુચનાના અથવા અશુદ્ધ વાકયેાના પ્રયોગ કરાય. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy