________________
૨૧૦
ચતુર્થ સ્થાન
Garviાતોવખig quત્ત, તે ડ– ઉપન્યાસોપનયના પણ ચાર પ્રકાર કહેલ છે
(વાદીના સિદ્ધાંતનું નિરાકરણ કરનારા तव्वत्थुए, तदण्णवत्थुए
દષ્ટાંતના ચાર પ્રકાર કહ્યા છે વિનિમે, હેઝ.
૧ વાદી જે દષ્ટાન્તથી પિતાના મતની સ્થાપના
કરે પ્રતિવાદી પણ તેજ દષ્ટાન્તથી પોતાના
મતની સ્થાપના કરે. ૨ વાદી દષ્ટાન્તથી જે વસ્તુને સિદ્ધ કરે
પ્રતિવાદી તે જ દષ્ટાન્તથી ભિન્ન વસ્તુ સિદધ કરે. ૩ વાદી જેવું દષ્ટાન્ત કહે, પ્રતિવાદીને પણ
તેવા જ દૃષ્ટાંત આપવાને માટે કહે. ૪ પ્રીનકર્તા જે દષ્ટાન્તને પ્રવેગ કરે છે.
ઉત્તરદાતા પણ તેજ દષ્ટાન્ત ને પ્રયોગ કરે છે. ૨- ટ્રેઝ રવિવારે . તં ગા- ચ- હેતુ ચાર પ્રકારના કહેલ છે. જેમકેजावए. थावए, वंसए, लूसए.
૧ વાદીને સમય વ્યતીત કરનારે હેતુ. ૨ વાદી વડે સ્થાપિત હેતુની સદશ હેતુની
સ્થાપના કરવાવાળે હેતુ. શબ્દના છલથી બીજાને વ્યામોહ (મ) ઉત્પન્ન કરવાવાળે હેતુ, ધુત વડે અપહત વસ્તુને ફરી
પ્રાપ્ત કરી શકે એ હેતુ. છે- અફવા હેઝ રવિ gurૉ. તં ના- છ– હેતુ ચાર પ્રકારના છેपच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे ૧ જે હેતુ આત્માથી જણાય અને જે હેતુ
ઇન્દ્રિથી જણાય, ૨ જે હેતુને જોવાથી વ્યાપ્તિને બોધ થાય એ હેતુ (જેમ ધૂમને જોતાં ધૂમ અને અગ્નિની વ્યાપ્તિનું
સ્મરણ) ૩ ઉપમાથી સમાનતાને બોધ કરાવવાળ હેતુ ૪ આખ્ત પુરુષ વડે કથિત વચન (આગમ)
-ઝવા દે રવ purQ. તે ના જ હેતુ ચાર પ્રકારના છે. જેમકે– अत्थित्ते अत्थि सो हेऊ,
૧ એક વસ્તુના અસ્તિત્વથી બીજી વસ્તુનું
અસ્તિત્વ સિદ્ધ કરનાર જેમ ધૂમના अत्थित्ते नत्थि सो हेऊ,
અસ્તિત્વથી અગ્નિનું અસ્તિત્વ સિદ્ધ नत्थित्ते अत्थि सो हेऊ,
કરવાવાળો હેતુ ૨ એક વસ્તુના અસ્તિત્વથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org