________________
* ૨૦૨
ચતુર્થ સ્થાન सुग्गए नामेगे सुग्गइंगए.
૪ એક પુરૂષ ધનવાન છે અને સુગતિમાં
ગયે છે. (આનન્દ શ્રાવક સમાન) છે- ત્તત્તારિ પુરસનાથા guત્તા તં ગઠ્ઠા- ઈ- પુરૂષ ચાર પ્રકારના છેતને નામે તને, તને નામે વોર્ડ ૧ એક પહેલા અજ્ઞાની પછી પણ અજ્ઞાની. નોર્ફ નામે તને, વોર્ડ નામે ગોર્ડ. ૨ એક પહેલા અજ્ઞાની પછી જ્ઞાની.
૩ એક પહેલા જ્ઞાની પરંતુ પછી અજ્ઞાની.
૪ એક પહેલા જ્ઞાની પછી પણ જ્ઞાની. ઝ- રત્તાર રસગાથા guત્તા તં નફા- જ- પુરૂષ ચાર પ્રકારના છે.તમે નામે તનવજે, તને નામે નોવો, ૧ એક પુરૂષ મલિન સ્વભાવવાળે અને તેની નો નામે તનવજે, બોદુ નાનો છે. પાસે અજ્ઞાનનું બેલ છે.
૨ એક પુરૂષ મલિન સ્વભાવવાળે છે પણ
તેની પાસે જ્ઞાનનું બલ છે. ૩ એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળે છે પણ
તેની પાસે અજ્ઞાનનું બળ છે. ૪ એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળે છે અને
તેની પાસે જ્ઞાનનું બળ છે. झ- चत्तारि पुरिसजाया पण्णत्ता. ઝ- પુરૂષ ચાર પ્રકારના છેતે નફા
૧ એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે અને तमे नामेगे तमबलपलज्जणे, तमे नामेगे
અજ્ઞાન બળમાં આનંદ માનવાવાળા છે.
૨ એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે પરંતુ जोइबलपलज्जणे, जोई नामेगे तमबल
જ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. છે. નોર્ફ નામે નોડુ તપન. ૩ એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળે છે અને
અજ્ઞાન બળમાં આનંદ માનવાવાળે છે. ૪ એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળે છે અને
જ્ઞાન બળમાં આનંદ માનવાવાળે છે. ञ. चत्तारि पुरिसजाया पण्णत्ता. - પુરૂષ ચાર પ્રકારના કહેલ છેસં ગણા
૧ એક પુરૂષ કૃષિ આદિ સા વઘકર્મોનો ત્યાગ परिण्णायकम्मे नामेगें नो परिण्णायसण्णे,
કર્યો છે પરંતુ સદેષ આહારને ત્યાગ .
નથી કર્યો. રિપતoળે ના ન રાયભે ૨ એક પુરૂષે સદેવ આહારને ત્યાગ કર્યો एगे परिण्णायकम्मे वि परिण्णायसण्णे છે પરંતુ કષિ આદિ સાવદ્યકર્મોને ત્યાગ વિ, પ નો રિવાજો નો રિ- નથી કર્યો.
૩ એક પુરુષે કૃષિ આદિ સાવઘકર્મોને અને ण्णायसण्णे.
સદેષ આહાર, બને ત્યાગ કર્યો છે. ૪ એક પુરૂષે કૃષિ આદિ સાધકને અને
સદોષ આહાર બનેનો ત્યાગ કર્યો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org