________________
સ્થાનાંગ સૂત્ર
૨૦૩
- રારિ પુરિસગાથા પછાત્તા. તં નફા- ટ- પુરૂષ ચાર પ્રકારના છે— ifram નામે નો રિઇજા - ૧ એક પુરૂષે કૃષિ આદિ સાધકને ત્યાગ गिहवासे, परिण्णायगिहवासे नामेगे नो
કર્યો પરંતુ ગૃહવાસને ત્યાગ નથી કર્યો. परिण्णायकम्मे, एगे परिण्णायगिहवासे
શેષ ત્રણ ભાંગા પૂર્વેત ક્રમથી કહેવા. वि परिण्णायकम्मे वि, एगे नो परिणा
પુરૂષ વર્ગ ચાર પ્રકારના છે. એક પુરુષે
ગ્રહવાસને ત્યાગ કર્યો પણ સાવઘર્મોને यगिहवासे नो परिण्णायकम्मे.
કર્યો નથી. - ત્તત્તાર પુરનાથ youત્તા. તં નફા- ઠ- પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે gfuળાયસને નામે નો ઘરિdviાય- ૧ એક પુરૂષે સદોષ આહાર આદિનો ત્યાગ નિવાસે, રાશિવારે નારે નો કરી દીધું છે. પરંતુ ગૃહવાસને ત્યાગ परिण्णायसण्णे, एगे परिण्णायसण्णे वि
mજે ત્તિ કર્યો નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વોકત વરાયનિવારે , pજે નો ર0UTષ- ક્રમ પ્રમાણે કહેવા. सण्णे नो परिण्णायगिहवासे ૩- ચત્તાર રસગાથા પછાતા તં ના- ડ- પુરૂષ ચાર પ્રકારના છેહત્યે નામે નો રથે, ઘરથે ના ૧ એક પુરૂષ આ ભવમાં સુખની કામના નો દુધે, જે ફુદીર્થો વિ પરથે લવ, કરે છે પરંતુ પરભવમાં સુખની કામના
નથી કરતો. एग नो इहत्थे नो परत्थे.
૨ એક પુરૂષ પરભવમાં સુખની કામના કરે
છે પરંતુ આ ભવમાં સુખની કામના કરતું નથી. ૩ એક પુરૂષ આ ભવ અને પરમવમાં સુખની
કામના કરે છે. કે એક પુરૂષ આ ભવ અને પરભવ બનેમાં
સુખની કામના કરતા નથી. - ચત્તાર પુરાવા પત્તા તે નફા- ણ- પુરૂષ ચાર પ્રકારના છે
નામે વઢ gmi હાથ, ૧ એક પુરૂષ એક (થતજ્ઞાન) થી વધે છે एगेणं नामेगे वड्ढइ दोहि हायइ,
અને એક (સમ્યગ્દર્શન) થી હીન થ ય છે.
૨ એક પુરૂષ એક (શ્રુતજ્ઞાન) થી વધે છે અને બે दोहि नामेगे वड्ढइ एगणं हायइ,
(સમ્યગ્દર્શન અને વિનય)થી હીન થાય છે एगे दोहिं नामेगे वड्ढइ दोहिं हायइ, ૩ એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્યગ ચારિત્ર)
થી વધે છે અને સમ્યગદર્શનથી હીન થાય છે. જ એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્મગનુ
ઠાનથી) વધે છે અને બે (સમ્યગદર્શન ને વિનયથી હીન થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org