________________
સ્થાનાંગ સૂત્ર
૧૯૧ ૨ એક પુરૂષ માન કરે છે પરંતુ ગણની
શોભા વધારતું નથી. ૩ એક પુરૂષ ગણની શોભા પણ વધારે છે
અને માન પણ કરે છે. ૪ એક પુરૂષ ગણુની શોભા પણ નથી
વધારતા અને માન પણ નથી કરતો. ચ- પુરૂષે ચાર પ્રકારના છે.
એક પુરૂષ (શ્રમણ) ગણની (પ્રાયશ્ચિત આપી) શુદ્ધિ કરે છે પરંતુ માન નથી
કરતો, બાકીના ત્રણ ભાંગા પૂર્વવત્ જાણવા. ર- - ચત્તાર પુરસગાથા ૨. તં-- ૨૫ક પુરૂષ ચાર પ્રકારના છે. रूवं नाममेगे जहति नो धम्म ।
૧ એક પુરૂષ સાધુવેષ છેડે છે પરંતુ ચારિત્ર
ધર્મ છોડતો નથી (અન્ય દર્શનને धम्मं नाममेगे जहति नो रूवं ।
અભ્યાસ કરવા આદિ) કોઈ વિશિષ્ટ एगे रूवं पि जहति धम्म पि जहति । પ્રયોજન નથી. एगे नो रूवं जहति नो धम्म ।
૨ એક પુરૂષ ચારિત્રધર્મ છોડે છે. પંરતુ
સાધુવેષ છેડતો નથી. ૩ એક પુરૂષ સાધુ વેષ પણ છોડે છે અને
ચારિત્રધર્મ પણ છેડે છે. ૪ એક પુરૂષ સાધુ વેવ પણ નથી છોડતો
અને ચારિત્રધર્મ પણ નથી છોડતે. - વત્તા પુરિસનાયા ૨. તં
ખ પુરૂષ ચાર પ્રકારના છે, જેમ કે -
૧ એક પુરૂષ (શ્રમણ) સર્વજ્ઞ-ધર્મ ને છેડે धम्भं नाममेगे जहति जो गणसंठित्ति. ४
છે પરંતુ ગણની મર્યાદાને છેડતા નથી. ૨ એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મને છોડતો
નથી પરંતુ ગણની મર્યાદાને છેડે છે. ૩ એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ છોડે
અને ગણની મર્યાદાને પણ છેડે છે. ૪ એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ નથી
છોડ અને ગણની મર્યાદાને પણ
નથી છોડત. २६. चत्तारि पुरिसजाया प. त.
૨૬ ક ચાર પ્રકારના પુરૂષ હોય છે
૧ એક પુરૂષને ધર્મ પ્રિય છે પરંતુ તે पियधम्मे नाममेगे नो दढधम्मे ।
ધર્મમાં દઢ નથી.
૨ એક પુરૂષ ધર્મમાં દઢ છે. પરંતુ તે दढधम्मे नाममगे नो पियधम्मे।
ધર્મપ્રિય નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org