SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ચતુર્થ સ્થાન एगे पियधम्मे वि दढधम्मे वि । ૩ એક પુરૂષ ધર્મપ્રિય પણ છે અને તે एगे नो पियधम्मे नो दढधम्मे । ધર્મમાં દઢ પણ છે. ૪ એક પુરૂષ છે ને ધર્મ પ્રિય પણ નથી અને તે ધર્મ માં દઢ પણ નથી. २७क- चत्तारि आयरिया प. त.. ર૭ ક આચાર્ય ચાર પ્રકારના છે.– વારિn નામ નો લવદાવાદ- ૧ એક આચાર્ય દીક્ષા આપે છે પરંતુ Uિા . મહાવ્રતની પ્રતિજ્ઞા નથી કરાવતા. ૩વદૃાવરણ રામ ઘવાવ- ૨ એક આચાર્ય મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવે રિy. છે પરંતુ દીક્ષા દેતા નથી. एगे पव्वायणायरिए वि उवट्ठावणायरिए । ૩ એક આચાય દીક્ષા પણ આપે છે અને મહાવ્રત પણ ધારણ કરાવે છે एगे नो पव्वायणारियनो उवट्टावणाय ૪ એક આચાર્ય દીક્ષા આપતા નથી અને रिए धम्मायरिए। મહાવ્રત ધારણ કરાવતા નથી. ख- चत्तारि आयरिया प. त.. ખ- અચાર્ય ચાર પ્રકારના છે૩દેસાઇ મ ળો વાયબાવgિ ૧ કેઈ આચાર્ય ઊદેશનાચાર્ય (શિષ્યને આગમ - ઘરનાથgિ . જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય બનાવનાર) છે પરંતુ વાચનાચાર્ય હોતા નથી. (આગમનું અધ્યયન કરાવતા નથી) ૨ એક આચાર્ય આગમનું અધ્યયન કરાવે. પરંતુ શિષ્યને આગમ જ્ઞાન કરવા ગ્ય ન બનાવે. ૩ એક આચાર્ય શિષ્યને આગમ જ્ઞાન માટે ચોગ્ય પણ બનાવે છે અને વાચના પણ આપે છે. ૪ એક આચાર્ય ન શિષ્યને યોગ્ય બનાવે કે ન વાચના આપે. २८क- चत्तारि अन्तेवासो प. त.. ૨૮ક- અંતેવાસી શિષ્ય) ચાર પ્રકારના કહ્યા છે. . ૧ એક પ્રવ્રાજનાતે વાસી (પ્રવ્રજિત શિષ્ય છે) पवायणंतेवासी नाम एगे णो उवठ्ठावणं પરંતુ ઉપસ્થાપિત (મહાવતારપિત) तेवासी ४ धम्मंतेवासी। શિષ્ય નથી. ૨ એક ઉપસ્થાપિત શિષ્ય છે પરંતુ પ્રવ્રજિત શિષ્ય નથી. ૩ એક પ્રજિત શિષ્ય પણ છે અને ઉપસ્થાપિત પણ છે. એક પ્રજિત શિષ્ય પણ નથી અને ઉપસ્થાપિત પણ નથી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy