________________
૧૯૨
ચતુર્થ સ્થાન एगे पियधम्मे वि दढधम्मे वि ।
૩ એક પુરૂષ ધર્મપ્રિય પણ છે અને તે एगे नो पियधम्मे नो दढधम्मे ।
ધર્મમાં દઢ પણ છે. ૪ એક પુરૂષ છે ને ધર્મ પ્રિય પણ નથી
અને તે ધર્મ માં દઢ પણ નથી. २७क- चत्तारि आयरिया प. त.. ર૭ ક આચાર્ય ચાર પ્રકારના છે.–
વારિn નામ નો લવદાવાદ- ૧ એક આચાર્ય દીક્ષા આપે છે પરંતુ Uિા .
મહાવ્રતની પ્રતિજ્ઞા નથી કરાવતા. ૩વદૃાવરણ રામ ઘવાવ- ૨ એક આચાર્ય મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવે રિy.
છે પરંતુ દીક્ષા દેતા નથી. एगे पव्वायणायरिए वि उवट्ठावणायरिए । ૩ એક આચાય દીક્ષા પણ આપે છે અને
મહાવ્રત પણ ધારણ કરાવે છે एगे नो पव्वायणारियनो उवट्टावणाय
૪ એક આચાર્ય દીક્ષા આપતા નથી અને रिए धम्मायरिए।
મહાવ્રત ધારણ કરાવતા નથી. ख- चत्तारि आयरिया प. त..
ખ- અચાર્ય ચાર પ્રકારના છે૩દેસાઇ મ ળો વાયબાવgિ ૧ કેઈ આચાર્ય ઊદેશનાચાર્ય (શિષ્યને આગમ - ઘરનાથgિ .
જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય બનાવનાર) છે પરંતુ વાચનાચાર્ય હોતા નથી. (આગમનું અધ્યયન કરાવતા નથી) ૨ એક આચાર્ય આગમનું અધ્યયન કરાવે.
પરંતુ શિષ્યને આગમ જ્ઞાન કરવા ગ્ય
ન બનાવે. ૩ એક આચાર્ય શિષ્યને આગમ જ્ઞાન માટે ચોગ્ય પણ બનાવે છે અને વાચના પણ
આપે છે. ૪ એક આચાર્ય ન શિષ્યને યોગ્ય બનાવે
કે ન વાચના આપે. २८क- चत्तारि अन्तेवासो प. त..
૨૮ક- અંતેવાસી શિષ્ય) ચાર પ્રકારના કહ્યા છે.
. ૧ એક પ્રવ્રાજનાતે વાસી (પ્રવ્રજિત શિષ્ય છે) पवायणंतेवासी नाम एगे णो उवठ्ठावणं
પરંતુ ઉપસ્થાપિત (મહાવતારપિત) तेवासी ४ धम्मंतेवासी।
શિષ્ય નથી. ૨ એક ઉપસ્થાપિત શિષ્ય છે પરંતુ પ્રવ્રજિત
શિષ્ય નથી. ૩ એક પ્રજિત શિષ્ય પણ છે અને ઉપસ્થાપિત પણ છે. એક પ્રજિત શિષ્ય પણ નથી અને ઉપસ્થાપિત પણ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org