________________
૧૫૬
+- चत्तारि संबुक्का पण्णत्ता. तं चहा
वामे नामेगे वामावत्ते,
वामे नामेगे दाहिणवत्ते,
दाहिणे नामेगे वामावत्ते, दाहिणे नामेगे दाहिणावत्ते.
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. તું નહા- વામે નામે વામાવર્ત્ત,"ખાવ दहिणे नामेगे दाहिणावत्ते.
६- चत्तारि धूमसिहाओ पण्णत्ताओ. तं जहा- वामा नामेगा वामावत्ता, -जाव - दाहिणा नामेगा दाहिणावत्ता. एवामेव चत्तारित्थिओ पण्णत्ताओ. तं जहा- वामा नामेगा वामावत्ता, --નાવ-વાહિળા સામેના વાહિળાવત્તા.
Jain Educationa International
ચતુર્થ સ્થાન
૩ એક પુરુષ ખરાબ વેશભૂષાવાળા છે પરંતુ શાંત સ્વભાવી છે.
૫–
૪ એક પુરુષ ખરાબ વેશભૂષાવાળા પણ છે અને અશાન્ત-કુર સ્વભાવવાળા પણ છે. શખ ચાર પ્રકારના છે૧ એક શંખ વામ છે (પ્રતિકૂલ પ્રભાવવાળે છે) અને વામાવર્ત પણ છે. (ઉત્તર દિશાના મુખવાળા છે)
૨ એક શંખ વામ છે પરંતુ ક્ષીણાવ
છે. (દક્ષિણ ક્રિશા તરફ મુખવાળા છે) ૩ એક શંખ દક્ષિણ છે (અનુકૂળ પ્રભાવવાળા છે) પર ંતુ વામાવર્તી છે. ૪ એક શંખ દક્ષિણ છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલા છે–
૧ એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળા છે અને પ્રતિકૂલ વ્યવહારવાળે છે.
૨ એક પુરુષ પ્રતિકૂલ સ્વભાવવાળે છે પરંતુ અનુકૂલ વ્યવહારવાળે છે.
૩ એક પુરુષ અનુકૂલ વ્યવહારવાળા છે પરંતુ પ્રતિકૂલ સ્વભાવવાળે છે.
૪ એક પુરુષ અનુકૂલ સ્વભાવવાળા છે અને અનુકૂલ વ્યવહારવાળા પણ છે.
-
ચાર પ્રકારની ધૂમશિખા કહેલી છે૧ એક ધૂશિખા વામા છે. (ઉત્તર દિશા તરફ જવાવાળી છે) ને વામાવર્ત છે.
વામા છે પરંતુ
૨ એક ધૂમશિખા દક્ષિણાવર્ત છે.
૩ એક ધૂમશિખા દક્ષિણા છે (દક્ષિણ દિશા તરફ જવાવાળી છે) પરતુ વામાવર્તી છે. ૪ એક ધૂશિખા દક્ષિણા છે અને દક્ષિણાવર્ત પણ છે. એ પ્રમાણે સ્રીએ પણ ચાર પ્રકારની કહેલી છે:
For Personal and Private Use Only
www.jainelibrary.org