________________
એક સ્થાન
१३ एगे आसवे. १४ एगे संवरे.
૨૫ giા વેચા. ૨૬ giા નિઝરા.
१७ एगे जीवे पाडिक्कएणं सरीरएणं.
१८ एगा जीवाणं अपरियाइत्ता विगुव्वणा.
१९ एगे मणे. २० एगा वइ.
२१ एगे कायवायामे.
२२ एगा उप्पा. २३ एगा वियती.
કર્મબંધના હેતુઓ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ એક છે. આશ્રવને નિરોધ સંવર, તે સંવર એક છે. વેદન (અનુભવ) કરવું તેનું નામ વેદના તે એક છે. આત્માથી કર્મ પુદ્ગલ દૂર થાય તે નિર્જરા, તે એક છે. પ્રત્યેક નામકર્મના ઉદયથી પ્રાપ્ત પ્રત્યેક શરીરની અપેક્ષાએ જીવ એક સંખ્યાવાળે છે. જીવોને બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના થતી વિમુર્વણાં (ભવધારણીય) એક છે. મનન કરવું તેનું નામ મન. તે મનને વ્યાપાર એક છે. બોલવામાં આવે તે વચન. તે વચનનો વ્યાપાર એક છે. અનાદિ વડે જે વૃદ્ધિ પામે તે કાય, તે કાયાને વ્યાપાર એક છે. એક સમયમાં એક પર્યાયની અપેક્ષાએ એકત્વ છે. તેથી ઉત્પાદ એક છે. ઉત્પાદની જેમ ઉત્પન્ન થયેલ પર્યાયને વિનાશ થને વિનાશ તે એક છે. ‘વિગતાચ એટલે મરી ગયેલા જીવનું શરીર સામાન્યની અપેક્ષાએ એક છે. મનુષ્યભવમાંથી નીકળી નરકાદિમાં જીવનું જે ગમન તેનું નામ ગતિ, તે ગતિ એક છે. નરક આદિ ગતિઓમાંથી પાછા આવવું તેનું નામ, આગતિ આગતિ એક છે. વૈમાનિક અને તિષ દેવતાઓનું મરણ તે ચ્યવન કહેવાય છે. તે એવન એક છે. દેવ અને નરક ગતિમાં જીવન્ત જે ઉત્પત્તિ તેનું નામ ઉપપાત તે ઉપપાત એક છે. વિમર્શને તર્ક કહે છે. તે તર્ક એક છે. વ્યંજનાવગ્રહના ઉત્તર કાલમાં થનાર મતિવિશેષ તે સંજ્ઞા, તે સંજ્ઞા એક છે.
२४ एगा वियच्चा.
२५ एगा गइ. २६ एगा आगइ.
२७ एगे चवणे. २८ एगे उववाए.
२९ एगा तक्का. ३० एगा सन्ना.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org