________________
૧૫૪
घ- चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहाआयंदमे नामेगे तो परंदमे, - जाव एगे नो आनंदमे नो परंदमे. ४
२८८ चउविवहा गरहा पण्णत्ता. तं जहाउवसंपज्जामित्तेगा गरहा, विइगिच्छामित्तेगा गरहा, जं किंचि मिच्छामीत्तेगा गरहा, एवं पिपन्नत्तंगा गरहा.
२८९ १- चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहाअप्पणी नामेगे अलमंथू भवई तो परस्स, परस्स नामेगे अलमंथू भवइ नो अप्पणो;
अपणो वि अलमंथू भवइ परस्स वि,
एगे नो अप्पणो अलमंथू भवइ तो परस्स.
Jain Educationa International
2
ઘ
ચતુર્થ સ્થાન
ચિંતિત કરે છે ૪ એક પુરુષ સ્વયં ચિંતા કરતા નથી અને ખીજાને પણ ચિંતિત કરતા નથી.
આ રીતે પણ ચાર પ્રકારના પુરુષા કહેલા છે
૧ એક પુરુષ આત્મ દ્રુમન કરે છે પરંતુ પર-બીજાનું ક્રમન કરતા નથી. ૨ એક પુરુષ ખીજાનું ક્રમન કરે છે પરંતુ આત્મદમન કરતા નથી. ૩ એક પુરુષ આત્મક્રમન પણ કરે છે અને પરમન પણ કરે છે. ૪ એક પુરુષ આત્મદ્દમન કરતા નથી અને પરક્રમન પણ કરતા નથી.
ગાં ચાર પ્રકારની છે, જેમ કે૧ હુ મારા દાષાને પ્રગટ કરવા માટે ગુરુની પાસે જાઉ અને પ્રાયશ્ચિત લઉ એવે અધ્યવસાય એક ગર્ડા. ૨ ગણીય દાષાને હું દૂર કરૂ એવા અધ્યવસાય ગાના ખીજો પ્રકાર છે. ૩ મેં જે અનુચિત કર્યું છે તે દુષ્કૃત મિથ્યા થાએ અધ્યવસાય ગાના ત્રીજો પ્રકાર છે. ૪ સ્વકૃત દાષાની ગર્હ કરવાથી આત્મશુદ્ધિ થાય છે તે જીન ભગવાને કહ્યું છે એમ જાણી સ્વીકાર કરે તે ચેાથી ગાં
૧
ચાર પ્રકારના પુરુષા કહેલ છે૧ એક પુરુષ પેાતાને દુષ્પ્રવૃત્તિથીઓથી બચાવે છે. પરંતુ ખીજાને બચાવતા નથી. ૨ એક પુરુષ ખીજાને દુષ્પ્રવૃત્તિઓથી બચાવે છે પરંતુ પાતે ખચતા નથી. ૩ એક પુરુષ સ્વયં પણ દુષ્પ્રવૃત્તિઓથી અચે છે અને ખીજાને પણ બચાવે છે. ૪ એક પુરુષ સ્વયં દુષ્પ્રવૃત્તિઓથી બચતા નથી ખીજાને બચાવતા નથી.
For Personal and Private Use Only
www.jainelibrary.org