________________
૧૩
સ્થાનાંગ સૂત્ર
कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा चाउकालं सज्झायं करेत्तए. तं जहा
पुव्वण्हे, अवरण्हे, पओसे, पच्चूसे. ३ २८६ चउन्विहा लोगट्ठिई पण्णत्ता. तं जहा
आगासपइट्ठिए वाय, वायपइट्ठिए उदही, उदहिपइट्ठिया पुढवी, पुढविपइट्ठिया तसा थावरा पाणा.
લેકસ્થિતિ ચાર પ્રકારની છે, તે આ પ્રમાણે – આકાશના આધાર પર ઘનવાયુ અને તનવાયુ પ્રતિષ્ઠિત છે. વાયુના આધાર પર ઘને દધિ પ્રતિષ્ઠિત છે. ઘનધિના આધાર પર પૃથ્વી પ્રતિષ્ઠિત છે અને પૃથ્વીના આધાર પર ત્રણ સ્થાવર પ્રાણ પ્રતિષ્ઠિત છે.
૨૮૭ - રારિ પુરસનાથા guત્તા. તં ન- પુરુષના ચાર પ્રકાર કહેલ છેतहे नामेगे, नोतहे नामेगे,
ક- ૧ તથાપુરુષ [આજ્ઞાકારી ૨ તથા પુરુષ सोवत्थी नामेगे, पहाणे नामेगे.
[આજ્ઞા ઉથાપનાર) ૩ સૈવસ્તિક [મંગળ પાઠક અથવા સ્તુતિ કરનાર, ૪ પ્રધાન
પુરુષ [બધાને આદરણીય ख- चत्तारि पुरिसजाया पण्णत्ता. ખ- આ રીતે પણ ચાર પ્રકારના પુરુષ તે બહા
કહેલ છેआयंतकरे नामेगेनो परंतकरे,
૧ આત્માંતકર એક પુરુષ પોતાના ભવને परंतकरे नामेगे नो आयंतकरे,
અંત કરે પરંતુ બીજાના ભાવને एगे आयंतकरे वि परंतकरे वि,
અંત નથી કરતો. ૨ પરાંતકર- એક
પુરુષ બીજાના ભવનો અંત કરે છે પરંતુ एगे नो आयंतकरे नो परंतकरे,
પોતાના ભવને અંત નથી કરતો. ૩ ઉભયતકારી- એક પુરુષ પોતાના અને બીજાના બનેના ભવને અંત કરે છે. ૪ ન ઉભયતકર – એક પુરુષ પોતાના અને બીજાના-બન્નેના ભવને અંત
કરતો નથી. - વત્તા પુરસગાથા પછાત્તા. તં નë- ગ આ રીતે પણ ચાર પ્રકારના પુરુષે आयंतमे नामेगे नो परंतमे -जाव
કહેલ છે – एगे नो आयंतमे नो परंतमे.
૧ એક પુરુષ સ્વયં ચિંતા કરે છે પરંતુ બીજાને ચિંતા થવા દેતું નથી. ૨ એક પુરુષ બીજાને ચિંતિત કરે છે પરંતુ સ્વયં ચિંતા કરતો નથી. ૩ એક પુરુષ સ્વયં ચિંતા કરે છે અને બીજાને પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org