________________
૧૫૨
अभिक्खणं अभिक्खणं इत्थिकहं, भत्तकहं,
देसक रायकहं कत्ता भवइ, विवेगेण विउस्सग्गेणं नो सम्ममप्पाणं भावित्ता भवइ,
पुव्वरत्तावर त्तकालसमर्यास नो धम्मजागरियं जागरइत्ता भवइ, फासुयस्स एस णिज्जस्स उंछस्स सामुदाणियस्स नो सम्मं गवेसिया भवइ. इच्चे एहिं चउहि ठाणेहि निग्गंथाण वा, निग्गंथीण वा - जाव-नो समुप्पज्जेज्जा. ख - चउहि ठाणेह निग्गंथाण वा, निग्गंथीण वा अइसेसे नाणदंसणे समुप्पज्जिकामे समुप्पज्जेज्जा. तं जहा - इत्थक भत्तकहं देसकहं रायकहं नो कत्ता भवइ, विवेगेण विउस्सगेणं
सम्ममप्पाणं
भावेत्ता भवइ, पुव्वरत्तावर त्तकालसमयंसि धम्मजागरियं जागरइत्ता भवइ, फासुयस्स एसणिज्जस्स उंछस्स सामुदाणियस्स सम्मं गवेसिया भवइ, इच्चेएहिं चउहि ठाणैहि निग्गंथाण वा निग्गंथीण वा - जाव-समुप्पज्जेज्जा. २ २८५ नो कप्पइ निग्गंथाण वा, निग्गंथोण वा च महापाडिवहिं सज्झायं करेत्तए.
તું નહાન
आसाढ पाविए. इंदमहपाड़िवए, कत्तियपाड़िवए, सुगिम्हपाड़िवए, नो कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा हि संज्ञाहिं सज्झायं करेत्तए तं जहाવઢમા, વષ્ટિમાÇ, માઢે, ગઢરત્તે.
Jain Educationa International
ચતુર્થ સ્થાન
ભકતકથા; દેશકથા અને રાજકથા કરે છે. જે પેાતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી ભાવિત કરતા નથી. જે પૂરાત્રિમાં અને અપરરાત્રિમાં ધર્મજાગરણ કરતા નથી.
૪ જે પ્રાસૂક-એષણીય અલ્પહાર લેતા નથી તથા અંધા ઘરામાં આહારની ગવેષણા કરતા નથી.
આ ચાર કારણેાથી નિર્ગુન્થ-નિન્થિઓને વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાન દર્શન ઉત્પન્ન થતું નથી.
ર
૩
૨ બ- ચાર કારણેાથી નિગ્રંથ અને નિગ્રંથિઓ વર્તમાનમાં અતિશેષ (વિશિષ્ટ) જ્ઞાનદર્શન ઉત્પન્ન કરવાને પાત્ર મને છે.
જે સ્રીકથા આફ્રિ ચાર વિકથા કરતા નથી. જે વિવેક અને વ્યુત્સગથી પેાતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. ૩ જે પૂર્વરાત્રિ અને અપરરાત્રિએ ધર્મજાગરણ કરે છે.
૧
૨
૪ જે પ્રાસક એષણીય અલ્પ આહાર લે છે તથા બધા ઘરેાથી આહારની ગવેષણા કરે છે.
આ ચાર કારણેાથી નિગ્રંથ-નિગ્રંથિઓને વર્તમાનમાં પણ વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થાય છે.
માના
૧ ક– ચાર મહાપ્રતિપદ્મા (વદ એકમે ) નિ ધ નિથિએ સ્વાધ્યાય કરવે કલ્પતા નથી અષાઢી પડવે, આસે પડવે, કાર્તિક માસના અને પડવે. ચાર સધ્યામાં નિ ધ નિ થિઓને સ્વાધ્યાય કરવા કલ્પે નહીં. પ્રથમ સધ્યામાં [સૂર્યોદય સમયે ], છેલ્લી સંધ્યામાં [સૂર્યાસ્ત સમયે], મધ્યાહ્ન સમયે, અર્ધરાત્રે.
ચૈત્રના
For Personal and Private Use Only
www.jainelibrary.org