SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકની પ્રગટ કૃતિઓ: • ચંપો મહોરે ચારે કોર (નવલકથા) • શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી (એક અન્વય) પ્રથમ આવૃત્તિ: ૧૯૮૬, દ્વિતિય સંવર્ધિત આવૃત્તિ: ૧૯૮૭ • કોઈના મનમાં ચોર વસે છે (રહસ્યકથાઓ) લેખકનાં આગામી પ્રકાશનો: • જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર • સંલેખના : એક અદ્ભુત વિભાવના • જન્મ-પુનર્જન્મ • તમિળ મહાકાવ્ય શિલપ્રાધિકારમ્ • પાંપણની આડશેથી (નિબંધ સંગ્રહ) • વણગૂંથ્યા મોતી (વાર્તાસંગ્રહ) • સરકતી ગાંઠ (રહસ્યકથાઓ) અહિંસાના પરિમાણ (એક અધ્યયન) બૂમરેંગ હૃદયવીણામાં નિષ્પન્ન થતો વિચાર તંત રહે ગૂંજતો અવનિ પર; વિલય ના થતો કદિ, સર્વથા ધ્વનિત રહે, સચવાઈ અવકાશે. કશું ન જતું વ્યર્થ સૃષ્ટિએ, નિયમ આ અવિચલ-નિશ્ચલ; કશું યે કંઈ નાશ પામે ના, પલટાતા રંગ-રૂપ-આકાર માત્ર! મહતું કે શુદ્ર ભાવ, વૃત્તિ કે તરંગ ધૂમરાતાં પૃથ્વી પટ પરે; બૂમેરેંગ સમ નિયત ફરતાં, ઉગમસ્થાને, વિજેતા પ્રતિઘોષ શાં નિત્યનવલરૂપે. – ને. ગા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005293
Book TitleJin Darshan ane Manodaihik Rogo
Original Sutra AuthorN/A
AuthorNemchand Gala
PublisherJayshree Kantilal Shah
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy