________________
૧૪૨
કલિકાલસર્વજ્ઞ
જ અબોલ પશુઓને - છોડાવી દીધાં છે. પરંતુ આજથી મારા રાજ્યમાં
જીવહિંસાને સ્થાન નથી રહેવાનું. જીવદયા – જીવરક્ષા – એ જ મારો આદર્શ રહેશે. સમગ્ર ગુજરાતના કસાઈઓને અન્ય ધંધા માટે રાજ્ય આર્થિક સહાય આપશે. મહારાજ... રાજ્યસભાની આજની બેઠકમાં વિચારવિમર્શને અંતે હું પશુહત્યા એ પાપ છે અને જીવોનું રક્ષણ કરવું એ માનવ ધર્મ છે. આજથી જ પશુહત્યા નિષેધનો કાયદો અમલમાં મુકાઈ જશે...' હેમચન્દ્રાચાર્યજી ઘડી ભર તો ગુજરશ્વરને બોલતો જોઈ જ રહ્યા.... અને બોલી ઊઠ્યા...
મહારાજાનો જય હો... અહિંસા પરમો ધર્મ...”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org