________________
કવિ કુલગુરુ કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રજી વિષે
सदा हृदि वहेम हेमसूरेः सरस्वतीम् । શ્રી હેમચન્દ્રસૂરિની સરસ્વતી વાણીને અમે સદાય હૃદયમાં ધારણ
કરીએ.
- સોમેશ્વર. मुनिवृन्दनृपं भूवने विदितं बुधलोकमतं नृपन्दनतम । विदितागमतत्वमभिज्ञ गुरु प्रणमामि सदा प्रभुहेमगुरुम ॥
– મુનીશ્રી ચતુરવિજયજી મુનિગણના રાજા સમાન, જગવિખ્યાત વિદ્વમાન્ય રાજગુરુ, સગમોના તત્ત્વજ્ઞ એવા શ્રી હેમચન્દ્રસૂરિને સદા પ્રણામ.
विद्याम्मोनिधिमन्थमन्दरगिरिः श्री हेमचन्द्रो गुरुः । વિદ્યાસમુદ્રના મંથનમાં મંદરાચલ સમાન શ્રી હેમચન્દ્રગુરુ.
– દેવચ મુનિ સૂર્યોદય વખતે સરસ્વતી નદીને કિનારે એક મહાન શક્તિ પોતાના પ્રકાશથી તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્યો અને તમને હેમચન્દ્રાચાર્ય દેખાશે.
– ધૂમકેતુ હેમચન્દ્રાચાર્યના દિલમાં સમસ્ત ગુજરાતના ગૌરવને બહલાવવાનો છે. કાવ્યમાં સ્થળે સ્થળે ગુજરાતના નામથી અને ગુર્જર લક્ષ્મીની ભવ્યતાથી તેમનું હૃદય થનગને છે. તેમનું માનસ માંધ નથી. પરંતુ સહિષ્ણુતા, અપૂર્વ સમભાવ અને સમદષ્ટિથી તેજસ્વી બનેલું છે.
-- શ્રી મધુસૂદન મોદી શ્રી હેમચન્દ્રાચાર્ય જીવંત શબ્દકોષ હતા.
- પંડિત બેચરદાસ દોશી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org