________________
કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યવાણી
काव्यमानन्दाय यशसे कान्तातुल्योपदेशाय च (કાવ્યા આનંદ માટે, યશ માટે અને કાત્તાતુલ્ય ઉપદેશ માટે છે)
– કાવ્યાનુશાસન भुमिं कामगयि स्वर्गोमयरसैरासिज्ज रत्नाकरा । मुक्ता स्वस्तिक मातनु ध्वृमुदुयं त्व पुर्णकृभ्भी भवः ।। धृत्वा कल्पतरादलानि सरलै दिग्वारणास्तोरणा स्तोरणान्दधत्त ।
स्वकविर्जितद जगती नन्वेति सिध्धाधिप ।। હે કામધેનુ! તું તારા ગોમયરસથી ભૂમિને સીંચી દે, હે રત્નાકાર ! તું મોતીઓથી સ્વસ્તિક પૂરી દે, હે ચન્દ્ર તું પૂર્ણ કુંજા બની જા !
હે દિગ્ગજો જો તમે સૂંઢ સીધી કરી કલ્પવૃક્ષનાં પત્રો લઈ તોરણો રચો, ખરેખર, સિદ્ધરાજ પૃથ્વી જીતીને અહીં આવે છે.
यत्र यत्र समये यथा यथा । योऽसि सौकव्यभिधया यया तया ॥
वीत्तदोषक्लुष8 स चद भवान् । भवबाजाकुरजनाना रागाद्याः क्षयभूयपागया यस्य ।
बह्मावा विष्णुर्वा हरों जिनो वा नमस्त स्मै । ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તેવા નામ વડે જ વીતરાગ એક જ છે તે તું હો તો હે ભગવાન તને મારા નમસ્કાર છે.
સંસારની પરંપરાને વધારનારા જેમના રાગ વગેરે દોષો ક્ષીણ થઈ ગયા છે એવા બ્રહ્મ હો, માદેવ હો, કે જિન હો તમને નમસ્કાર થાઓ.
- મહાદેવ સ્તુતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org