________________
આપણે માર્ક્સ ન જોઈએ, આપણે ઈસા પણ ન જોઈએ,
આપણને તો તે જોઈએ જે ઈસા પણ હોય અને માર્ક્સ પણ...!
સન ૧૯૮૯, આચાર્યશ્રી તુલસીનું અનોખું અભિયાન,
યોગક્ષેમ વર્ષ.
અભિનવ પ્રકલ્પ, એવી વ્યક્તિનું નિમણિ, જે ન હોય કેવળ ધાર્મિક
કે ના હોય કેવળ વૈજ્ઞાનિક, પણ હોય તે આધ્યાત્મિક – વૈજ્ઞાનિક. આજે એક નવા માનવીની જરૂર છે, જે નૈતિકતાથી સંપન્ન ધાર્મિક હોય, આધ્યાત્મિક + વૈજ્ઞાનિક હોય
ઈસા + માકર્સ હોય.
મહાપ્રજ્ઞનો પ્રસ્તુત ગ્રંથ લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ.
મૌલિક ચિંતન, મૌલિક અવદાન નવો પ્રકલ્પ, નવો વિકલ્પ, જેનો સંકલ્પ છેનવી વ્યક્તિનો જન્મ, નવા સમાજનો ઉદય, નવા વિશ્વનો અભ્યદય,
જે બની રહે, યુગને માટે વરદાન, લોકતંત્રનું પ્રતિમાન.
તા. ૨૧-૯-૯૩,
નાહર ભવન, રાજલદેસર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org