________________
કરવું જ પડે. જો એક રૂપિયો કમાઓ તો એક પૈસાનું વિસર્જન જરૂર કરો. ખા-ખા જ કરો પણ તેનો ઉત્સર્ગ જ ના થાય, નિકાલ જ ન કરો, તો શું થાય ? અર્જન અને વિસર્જન, બન્ને અનિવાર્ય છે.
અહિંસાપરસ્ત ચેતનાની અવધારણા
સ્વસ્થ સમાજની રચના માટે નીચેના ચારેય દૃષ્ટિકોણો પર ધ્યાન કેન્દ્રિત રહે તે ખૂબ જરૂરી છે.
(૧) અહંવિલયની ચેતનાનું જાગરણ. (૨) પરસ્પરતાની ચેતનાનું જાગ૨. (૩) ત્યાગની ચેતનાનું જાગરણ.
(૪) અર્જુન સાથે વિસર્જનની ચેતનાનું જાગરણ. આ એક નવીન અવધારણા અવધારણા છે.
Jain Education International
છે, ‘અહિંસાપરક ચેતના’ની
લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ I ૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org