SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) વ્યક્તિગત રાસાયણિક અસંતુલન. વસ્તુજગત : અંતર્જગત આમાં પ્રથમ સાત સંદર્ભ વસ્તુગત (ઓબ્જેક્ટ) સાથે સંબંધિત છે. અંતિમ ચાર સંદર્ભ અંતર્જગત (સબ્જેક્ટ) સાથે સંબંધિત છે.અહિંસા પ્રશિક્ષણની પ્રણાલી પર વિચાર કરતી વખતે બંને સંદર્ભો પર ધ્યાન આપવું આવશ્યક છે. કોઈ એક જ તત્ત્વ દ્વારા હિંસાની સઘળી સમસ્યાઓનું સમાધાન થઈ જાય, એમાં વિશ્વાસ નથી બેસતો. બધા રોગોની એક જ દવા-ની કહેવત આમારી દૃષ્ટિએ બહુ સાર્થક નથી. વસ્તુ-જગત સાથે સંબંધિત હિંસા ઓછી કરવા માટે અને અહિંસાને પ્રતિષ્ઠિત કરવા માટે ગણાધિપતિશ્રી તુલસીજીએ અણુવ્રત આંદોલનનો પ્રચાર કર્યો એના આધારે પ્રશિક્ષણનાં સૂત્રો શોધાયાં છે : નં હિંસાનો સંદર્ભ અહિંસા પ્રશિક્ષણનું સૂત્ર (૧) અસંતુલિત સમાજવ્યવસ્થા. (૨) અસંતુલિત રાજનૈતિક વ્યવસ્થા. (૩) શસ્ત્રીકરણની સમસ્યા (૪) જાતિય અને રંગભેદની સમસ્યા. (૫) સાંપ્રદાયિક સમસ્યા. (૬) માનવીય સંબંધોનું અસંતુલન. (૭) આર્થિક સ્પર્ધા અને અભાવ. અહિંસક પ્રશિક્ષણ. Jain Education International લોકતંત્રીય જીવનશૈલીનું પ્રશિક્ષણ અસ્તિત્વની અંતર્જગત સાથે સંબંધ ધરાવતી અનેકાન્તનું પ્રશિક્ષણ અને પ્રેક્ષાધ્યાનના પ્રયોગ ઉપયોગી છે. (૮) : માનસિક તનાવ. (૯) વૈચારિક મતભેદ. માનવીય સુરક્ષાનું પ્રશિક્ષણ. માનવીય એકતાનું પ્રશિક્ષણ. ધર્મ અથવા સત્યની મૌલિક એકતાનું પ્રશિક્ષણ સમતા અને આત્મતુલાના સિદ્ધાંતનું પ્રશિક્ષણ. વ્યક્તિગત સ્વામિત્વની હદ તથા વ્યક્તિગત ઉપભોગની હદનું પ્રશિક્ષણ. હિંસાને ઓછી કરવા માટે જીવનશૈલીનું કાર્યોત્સર્ગ અને શ્વાસપ્રેક્ષાનું પ્રશિક્ષણ. અનેકાંતનું પ્રશિક્ષણ. લોકતંત્ર : નવી વ્યક્તિ, નવો સમાજ ૧૧૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy