SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ભયનો અનુદય (૩) વેર-વિરોધનો અનુદય (૪) ક્રોધનો અનુદય (૫) અહંકારનો અનુદય (૬) ક્રૂરતાનો અનુદય (૭) અસહિષ્ણુતાનો અનુદય, અભયનું પ્રશિક્ષણ. શસ્ત્રોના નિમાર્ણ અને વ્યાપાર બંને ન ક૨વાની સંકલ્પશક્તિનું પ્રશિક્ષણ મૈત્રીનું પ્રશિક્ષણ, બદલાની ભાવનાથી બચવાનું પ્રશિક્ષણ Jain Education International ‘ક્ષમા’નું પ્રશિક્ષણ વિનમ્રતાનું પ્રશિક્ષણ, અહિંસક પ્રતિરોધનું પ્રશિક્ષણ, અન્યાય સામે અસહકારનું પ્રશિક્ષણ. કરુણાનું પ્રશિક્ષણ. સાંપ્રદાયિક સદ્ભાવનું પ્રશિક્ષણ અલગ અલગ વિચારોને સહેવાનું શિક્ષણ. (૮) નિરપેક્ષ ચિંતનનો અભાવ (૯) નિરપેક્ષ વ્યવહા૨નો અભાવ (૧૦) નિષેધાત્મક ભાવનો અભાવ અનાવશ્યક હિંસાનું વર્જન અહિંસાના પ્રશિક્ષણનું પ્રથમ સૂત્ર છે, બિનજરૂરી હિંસાને અટકાવવી. પાણીનો બગાડ, ખનીજ પદાર્થોનું વધારે પડતું દોહન, નિરપરાધ પ્રાણીઓ અને મનુષ્યોની હત્યા આ બધી અનાવશ્યક હિંસાઓ છે. આવી હિંસાથી માનવી ક્રૂર બન્યો છે. પરિણામે પ્રાકૃતિક સંતુલન બગડ્યું છે. સાપેક્ષ ચિંતનનું પ્રશિક્ષણ. સાપેક્ષ વ્યવહારનું પ્રશિક્ષણ. વિધાયક ભાવનું પ્રશિક્ષણ. શારીરિક સ્વાસ્થ્ય અને અહિંસા શારીરિક સ્વાસ્થ્ય અને અહિંસા વચ્ચે આંતરિક સંબંધ છે જ. શારીરિક સ્વાસ્થ્યના અભાવે હિંસાનો ભાવ પેદા થાય છે. આત્મહત્યાનું એક કારણ છે ઃ શરીરમાં ખાંડની ઊણપ. લીવ૨ અને સ્પ્લીનની વિકૃતિ હિંસાના ભાવને જન્મ આપે છે. હિંસા અને અહિંસા સાથે સમ્બન્ધિત આહારશાસ્ત્ર અને સ્વાસ્થ્યશાસ્ત્રનું પ્રશિક્ષણ અહિંસાના શિક્ષણનું મહત્ત્વપૂર્ણ અંગ છે. આર્થિક સ્વાસ્થ્ય અને અહિંસા આર્થિક સ્વાસ્થ્ય માટે નીચેનાં સૂત્રોનું શિક્ષણ આવશ્યક છે ઃ લોકતંત્ર ઃ નવી વ્યક્તિ, નવો સમાજ I ૧૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005283
Book TitleLoktantra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy