________________
પ્રશ છે વિશ્વની મૌલિક એકતાનો
રાષ્ટની ભોગોલિક એકતાની ઉપયોગિતાને માન્ય રાખવા જતાં, વિશ્વની મૌલિક એકતાનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. અહમ્ અને મહત્ત્વાકાંક્ષાનો સંઘર્ષ વિશ્વને એકસૂત્રતામાં બાંધતાં રોકે છે, અટકાવે છે. મનુષ્યની ચેતના એટલી દિવ્ય નથી બની કે તે સૌની સાથે ન્યાયપૂર્ણ અને સંતુલિત વ્યવહાર કરે. અને આ સ્થિતિ પણ ભૌગોલિક અને પ્રાદેશિક સીમાઓને અસ્તિત્વમાં રાખવાનું નિમિત્ત બની રહી છે. અહિંસક સમાજની રચના માટે ભૌગોલિક સીમાઓની સમાપ્તિ જ અનિવાર્ય શરત નથી જ. પરંતુ તેની અનવાર્ય શરત એ છે કે ભૌગોલિક સીમાઓ હોવા છતાં, માનવીય એકતાનો તાર તૂટે નહિ.
અહિંસાના પ્રશિક્ષણનું આધારભૂત તત્ત્વ
અહિંસાના પ્રશિક્ષણનું આધારભૂત તત્ત્વ છે ઃ હૃદયપરિવર્તન અથવા માનસિક પ્રશિક્ષણ. હૃદય-પરિર્વતન માટે નિમ્ન નિર્દિષ્ટ સિદ્ધાંતો- સૂત્રોનું પ્રશિક્ષણ આવશ્યક છેઃ - હિંઅનારણો પરિણામ (૧) લોભ
અધિકારની મનોવૃત્તિ. (૨) ભલા
શસ્ત્રનિર્માણ અને શસ્ત્રપ્રયોગ. (૩) વેર-વિરોધ બદલાની ભાવના. છે ક્રોધ
કલહપૂર્ણ સામુદાયિક જીવન. (૫) અહંકાર ધૃણા, જાતિભેદને કારણે આભડ-છેટ, રંગભેદ
જાનતવિષ. (૬) કૂરતા
શોષણ, હત્યા (૭) અસહિષ્ણુતા સાંપ્રદાયિક ઝઘડા. (૮) નિરપેક્ષ ચિંતન. આગ્રહપૂર્ણ મનોવૃત્તિ, બીજાઓના વિચારોને
મહત્ત્વ નહિ આપવાની મનોવૃત્તિ. (નિરપેક્ષ વ્યવહાર સામુદાયિક જીવનમાં પારસ્પરિક
અ-સહયોગ-ની મનોવૃત્તિ. આવા સંવેગો માનવીને હિંસક બનાવે છે. હૃદય-પરિવર્તનનો અર્થ છે ? આ સંવેગોનો પરિષ્કાર કરવો એના બદલે નવા સંસ્કારબીજ રોપવાં.
મતિયપ્રશિક્ષણનાં સૂત્રો (૧) લોભનો અનુદય
શરીર અને પદાર્થ પ્રત્યે અમૂચ્છ
ભાવનું પ્રશિક્ષણ લોકતંત્ર નવી વ્યક્તિ, નવો સમાજ [ ૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org