________________
શરણમાં જવુ એ ઠેર મ છે
શરણે જવુ એ અત્યંત મુશ્કેલ વાત છે. દરેક વ્યક્તિ વિચારે છે કે ખીજાને શરણ આપું, પણ બીજને શરણે જવા નથી ઇચ્છતી. ખીજાને શરણે જવું એ ઘણી મેાટી વાત છે. જ્યાં સુધી અહંકારના વિલય નથી થતા, કાઈ વ્યક્તિ ક્રાઈના શરણમાં નથી જઈ શકતી. શરણમાં જવું એ અત્યંત માટી સમસ્યા છે. જે વ્યક્તિ બીજને શરણે જવા તૈયાર થઈ જાય છે તેનું સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ જાય છે, ખાદ્ય વ્યક્તિત્વ સમાપ્ત થઈ જાય છે. બાકી કશું નથી રહેતું. બીજાનું શરણુ લીધા પછી બચ્ચુ શું? કંઈ પણ નહિ, જે સામે આવે છે તે તેવા જ અતી જાય છે. શરણમાં જવું ઘણું કઠાર કર્મ છે.
મહાત્મા રડી પડચા
આરમ બજારમાં ગુલામેનું વેચાણ થઈ રહ્યું હતું. ખેાલી ખેલાઈ રહી હતી. એક મહાત્મા તે બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે જોયું—લેાકા ગુલામે તે ખરીદીને લઈ જઈ રહ્યા છે. હજારા ખરીદનાર અને હારા ગુલામ. મહાત્માએ એક ગુલામને પૂછ્યું —
શું તું વેચાઈ ગયા ? ’
‘હા મહારાજ.’
કયાં જઈ રહ્યો છે? જ્યાં માલિક લઈ જશે ?'
‘શું કામ કરશે?’
‘જે માલિક કહેશે.’
‘શું ખાશે?’
જે કાંઈ માલિક ખાવા આપશે તે.’
કાં રહેશે?’
જ્યાં માલિક રાખશે.’
મહાત્માએ સાંભળ્યું. અવાક્ થઈ ગયા. આંખેામાંથી આંસુ વહેવા લાગ્યાં. તેમણે કહ્યું: એક ગુલામ પેાતાના માલિક પ્રત્યે કેટલેા સમર્પિત છે.
સમર્પિત નથી. નાનકડી અપ્રિય
હું મારા માલિકભગવાન પ્રત્યે આટલે ઘટના બને છે, મનતે ક ંઈક નિંદા કરવા લાગી જાઉં છું.
લાગે છે અને હું ભગવાનની સમર્પણુ ? કંઈ કેટલીયે વાર
Jain Educationa International
પ્રતિકૂળ
કાં
૫૮
છે
For Personal and Private Use Only
www.jainelibrary.org