________________
જો કાઈ વ્યક્તિને એમ કહેવામાં આવે કે ધ્યાન ધરનાર જ્યારે ધ્યાનના ઊંડાણમાં જાય છે, ત્યારે તેને ધણા આનંદ આવે છે, તૃપ્તિના અનુભવ થાય છે, સુખ અને શાંતિ મળે છે. જે અન્યત્ર દુર્લભ છે. તે વ્યક્તિ ચોક્કસ વિચારશે કે આ અતિશયેક્તિ છે, ગપ્પુ છે. ધ્યાન વડે સુખ કયાં છે; સુખ છે સારું ભોજન કરવામાં, વાતાનુકૂલિત ભવનમાં રહેવામાં. સુખ સુવિધાએ હાય । ત્યારે તા સુખની વાત વિચારી શકાય છે. પરંતુ ગરમી હાય, કાઈ પ્રિય પદાર્થના યાગ નહિ હાય, પછી કહેવામાં આવે કે ખૂબ સુખ મળે છે, આનંદ મળે છે તેા તે અયથાર્થ વાત જ હશે અને જો કાઈ વ્યક્તિ ધ્યાન કરનાર વ્યક્તિની વાત માનીને ધ્યાન શિબિરમાં આવી જાય છે તા પહેલા અનુભવ થશે કે અહીં આવી ફસાઈ ગયા. હવે જો કહે, ફસાઈ ગયા તેાપણુ સારું નહિ લાગે, તા પેાતાની પ ́ગત (સંખ્યા) વધારે છે અને ખીજી વ્યક્તિઓને પણ ખેંચે છે. જે વ્યક્તિએ પાતાની ભીતરના અનુભવ નથી કર્યાં. જેણે અંતર્યાત્રા નથી કરી, જેણે બાહ્ય જગતની સીમાથી દૂર જઈને અંતર્ જગતની સીમામાં પેાતાના ચરણુ નથી મૂકવા, તે વ્યક્તિ અઘ્યાત્મની સચ્ચાઈઓને કદી સ્વીકાર નહિં કરશે, કદી નહિ સમજશે. આપણે ભૂમિકા-ભેદને બરાબર ધ્યાનમાં રાખીએ અને ઉપાદાન તથા નિમિત્તના ભેદને કદી નહિ ભૂલીએ.
દર્દી શીખાય છે
દ સ્વાભાવિક નથી હાતું. માનવી શીખે છે. વાતાવરણમાં આ તથ્ય ખૂબ વિચિત્ર જેવું લાગે છે કે ૬ છે. કાણુ શીખનાર છે? કેવી રીતે શીખી શકાય છે? ઊંડાણમાં જવાથી અનેક નવાં તથ્ય પ્રગટ થાય છે. ઈ પણ શીખી શકાય છે. સામાજિક વાતાવરણથી અલગ રહેનાર વ્યક્તિ જે ઈના અનુભવ નથી કરતી, તે ને અનુભવ સામાજિક વાતાવરણમાં રહેનાર વ્યક્તિ કરે છે. એનું કારણ પણ ખૂબ સ્પષ્ટ છે. ૬ હાય છે ભીતરના રસાયણને. સ્નાયુ કાશિકાઓમાં એક પ્રકારનું રસાયણ હેાય છે. તે ઈને ખૂબ પકડે છે. જે સામાજિક વાતાવરણમાં નથી રહેતા તેમની સ્નાયુકાશિકાઓમાં દઈ શકનારું રસાયણ વધારે માત્રામાં બને છે. તેથી બહારથી કાઈ સાય ધેાંચવામાં આવે તેા કાઈ નહિ થાય. શરીરને કાઈ ભાગ કાપી નાખવામાં આવે તેા કાઈ દર્દી નહિ થશે. જ્યાં સેાય
Jain Educationa International
૧૨૩
For Personal and Private Use Only
સામાજિક શીખી શકાય પ્રત્યેક વાતના
www.jainelibrary.org