SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭. કેવલજ્ઞાન न्तापकर्षोत्कर्षाभ्यां विनाऽसम्भवात् । न च 'इन्द्रियाश्रितज्ञानव तरतमभावदर्शनात् तत्रैव અરાઇઝ ' સુહ્ય શરૃનીયમ્, અતીન્દ્રિોડ મનોજ્ઞાનૈ શાસ્ત્રાર્થડવધાર , રાજभावनाप्रकर्षजन्ये शास्त्रातिक्रान्तविषये अतीन्द्रियविषयसामर्थयोगप्रवृत्तिसाधने अध्यात्मशास्त्रप्रसिद्धप्रातिभनामधेये च तरतमभाव र्शनात् । केवले भावनायाः साक्षाद्धेतुत्वनिरासाय चर्चा (५९) नन्वेवं भावनाजन्यमेव प्रातिभवत् केवलं प्राप्तम् , तथा च अप्रमाण स्यात्, कामातुरस्य सर्वदा कामिनी भावयतो व्यवहितकामिनीसाक्षात्कारवत् भावनाजन्यज्ञानस्य अप्रमाणत्वव्यवस्थितेः । (६०) अथ न भावनाजन्यत्वं तत्र अप्रामाण्यप्रयोजकम् , किन्तु बाधितविषयत्वम्, भावनानपेक्षेऽपि शुक्तिरजतादिभ्रमे बाधादेव अप्रामाण्यस्वीकारात् । प्रकृते च न विषयबाध इति અત્યંત ઉકર્ષવાળું જ્ઞાન સાબિત થાય છે. અને તે જ કેવળજ્ઞાન કહેવાય છે. આ અનમાનમાં અત્યંત અપકર્ષવાળામાં રહેતું હોય તે અત્યંત ઉતકર્ષવાળામાં ન રહે તે શું વાંધો ?” એવી અપ્રોજકત્વની શંકાને અવકાશ નથી. કારણ કે જ્ઞાનમાં માત્ર અપકર્ષ નહિ પણ, અપકર્ષ અને ઉત્કર્ષ ઉભયસ્વરૂપ તરતમભાવ સર્વ લોકેના અનુભવથી સિદ્ધ છે. અને આ મધ્યમકક્ષાના અપકર્ષ—ઉત્કર્ષની સત્તા ચરમકેટિના અપકર્ષ અને ઉત્કર્ષ વિના કેઈ પણ રીતે સંભવિ શકે તેમ નથી. શંકા – તરતમભાવ સ્વરૂપ મધ્યમકેટિના અપકર્ષ–ઉત્કર્ષ ફક્ત ઈન્દ્રિયને આશ્રિત જ્ઞાનમાં જ દેખાય છે. માટે ચરમટિને ઉત્કર્ષ પણ ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં જ પુરવાર થશે. નહિ કે અતીન્દ્રિય જ્ઞાનમાં. સમાધાન – આ વાત બરોબર નથી. કારણ કે શાસ્ત્રાર્થ અવધારણ સ્વરૂપ મનોજ્ઞાન અતીન્દ્રિય હોવા છતાં પણ તેમાં તરતમભાવ ઉપલબ્ધ થાય છે. વળી, શાસ્ત્રના ઊંડા અભ્યાસરૂપ ભાવનાને પ્રકર્ષથી સામર્થ્ય ગરૂપ પ્રવૃત્તિ વડે જે પ્રતિભ નામનું જ્ઞાન ઉત્પન્ન થવાનું અધ્યાત્મશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે જ્ઞાન શાસ્ત્રના વિષયોને ઓળંગીને શાસ્ત્રમાં ન દર્શાવ્યા હોય એવા અતીન્દ્રિય પદાર્થોને સ્પર્શતું હોય છે. અને આ પ્રતિભ જ્ઞાનમાં પણ સામર્થ્યોગની જુદી જુદી કક્ષા મુજબ તારતમ્ય હોય છે. માટે તારતમ્ય ઈદ્રિયજન્ય જ્ઞાનમાં જ દેખાય છે એ વાત બરોબર નથી. [ ભાવનાજન્ય જ્ઞાનમાં અપ્રામાણ્ય પ્રસક્તિપૂવપક્ષ (૫૯) પૂર્વપક્ષ – પ્રતિભ જ્ઞાન જેમ ભાવના જન્ય છે તેમ કેવળજ્ઞાનને પણ ભાવનાજન્ય માનશો તે તે અપ્રમાણુ બની જશે કારણ કે ભાવનાજન્ય જ્ઞાન અપ્રમાણુ હોય છે. દાત. કામાતુર વ્યક્તિ આખો દિવસ પિતાની સ્ત્રીની ભાવનામાં રાચતે હોય છે. ત્યારે તેની નજર સમક્ષ દૂર રહેલી પિતાની સ્ત્રીના તાદશ ચિતારને ક૯૫નાથી સાક્ષાત અનુભવે છે. પણ એ પ્રમાણભૂત હોતો નથી. [ પૂર્વપક્ષીની સામે ભાવનાની કવચિત્ નિર્દોષતાની શંકા ] (૬૦) શકે –કામી પુરુષને તે સ્ત્રી સાક્ષાતકાર ભાવનાજન્ય હોય છે. માટે અપ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy